GU/750120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં તેમના મૂળ રૂપમાં રહે છે. આ રૂપ, કૃષ્ણ, રાધા-કૃષ્ણ, આ ગોલોક વૃંદાવનનું છે. વેણુમ કવણન્તમ અરવિંદ દલાયતાક્ષમ (બ્ર.સં. ૫.૩૦). આધ્યાત્મિક જગતમાં આવી કોઈ વસ્તુ નથી કે કંસને મારવો, હિરણ્યકશિપુને મારવો. તે ભૌતિક જગતમાં છે."
750120 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૫ - મુંબઈ