Template

Template:GU/Gujarati Main Page - Random Audio Clips from Srila Prabhupada


GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહી નરોત્તમ દાસ ઠાકુર ગાય છે કે 'આખી દુનિયા ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિમાં પીડાઈ રહી છે. તેથી, જો વ્યક્તિ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરે છે...,' જેમનો જન્મ દિવસ આજે છે, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯. તો આપણે નરોત્તમ દાસ ઠાકુરની આ શિક્ષાનો સ્વાદ માણવો જોઈએ કે આ ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિના સકંજામાથી રાહત મેળવવા માટે, વ્યક્તિએ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરવી જોઈએ કારણકે તે લાખો ચંદ્રમાથી નીકળતા કિરણો જેટલા શીતળ છે."
690131 - નિતાઈ પદ કમલ પર ભાષણ તાત્પર્ય - લોસ એંજલિસ



Random ND Box for Master Main Page with audio and Quotes
Place this code on a page: 
{{GU/Gujarati Main Page - Random Audio Clips from Srila Prabhupada}}