GU/731015 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731015BG-BOMBAY_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731014|GU/731018 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731018}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731015BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો આપણે પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણકે, છેવટે, આ ભૌતિક શરીર મળતાની સાથે જ, પીડા મળે છે. સુખનો કોઈ પ્રશ્ન જ નથી. પણ ભ્રામક શક્તિ દ્વારા આપણે વિચારીએ છીએ કે આપણે સુખ ભોગ કરીએ છીએ. તેને ભ્રમ, માયા, કહેવામાં આવે છે. તે જ ઉદાહરણની જેમ: એક સૂવર મળ ખાઈ રહ્યો છે, પરંતુ તે વિચારી રહ્યો છે કે તે આનંદ લઈ રહ્યો છે. આને પ્રક્ષેપાત્મિકા-શક્તિ કહે છે. માત્ર સૂવર જ નહીં; માનવ સમાજમાં પણ, કોઈ વ્યક્તિ સૌથી વધુ ઘૃણાસ્પદ, સૌથી સડેલી માછલી ખાય છે, તો પણ, તે વિચારે છે કે તે આનંદ લઈ રહ્યો છે."|Vanisource:731015 - Lecture BG 13.21 - Bombay|731015 - ભાષણ ભ.ગી. ૧૩.૨૧ - મુંબઈ}} |
Latest revision as of 00:09, 13 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણકે, છેવટે, આ ભૌતિક શરીર મળતાની સાથે જ, પીડા મળે છે. સુખનો કોઈ પ્રશ્ન જ નથી. પણ ભ્રામક શક્તિ દ્વારા આપણે વિચારીએ છીએ કે આપણે સુખ ભોગ કરીએ છીએ. તેને ભ્રમ, માયા, કહેવામાં આવે છે. તે જ ઉદાહરણની જેમ: એક સૂવર મળ ખાઈ રહ્યો છે, પરંતુ તે વિચારી રહ્યો છે કે તે આનંદ લઈ રહ્યો છે. આને પ્રક્ષેપાત્મિકા-શક્તિ કહે છે. માત્ર સૂવર જ નહીં; માનવ સમાજમાં પણ, કોઈ વ્યક્તિ સૌથી વધુ ઘૃણાસ્પદ, સૌથી સડેલી માછલી ખાય છે, તો પણ, તે વિચારે છે કે તે આનંદ લઈ રહ્યો છે." |
731015 - ભાષણ ભ.ગી. ૧૩.૨૧ - મુંબઈ |