GU/690511 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|"આ કૃષ્ણ ધ્વનિ અને કૃષ્ણ, અભિન્ન છે. તેથી જો આપણે કૃષ્ણ ધ્વનિનો ઉચ્ચાર કરીએ, તો હું તરત જ કૃષ્ણ સાથે સંપર્કમાં આવું છું, અને જો કૃષ્ણ પરમાત્મા છે, તો તરત હું આધ્યાત્મિક બનું છું. જેમ કે જો તમે વીજળીને સ્પર્શ કરો, તરત જ તમે વિદ્યુતમય થાઓ છો. અને જેવા તમે વધુ વિદ્યુતમય થાઓ છો, વધુ તમે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો. કૃષ્ણ ભાવનાભાવિત. તો જ્યારે તમે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો, તો તમે કૃષ્ણના સ્તર પર આવો છો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય ([[Vanisource:BG 4.9|ભ.ગી. ૪.૯]]), પછી પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત, પછી વધુ કોઈ ભૌતિક અસ્તિત્વમાં પાછું આવવાનું નહીં. તે કૃષ્ણ સાથે રહે છે."|Vanisource:690511 - Conversation - Columbus|690511 - વાર્તાલાપ - કોલંબસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690510 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690510|GU/690511b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690511b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511AD-COLUMBUS_ND_01.mp3</mp3player>|"તો ચૈતન્ય મહાપુભુનું આંદોલન ભાવનાત્મક નથી. લોકો માને છે કે ભાવનાત્મક આંદોલન છે. ના. આપણને ખૂબ જ સારી પૂર્વભૂમિકા મળી છે. જો કોઈ દર્શન અને અધ્યયન અને તર્ક દ્વારા આ સકૃર્તન આંદોલનને સમજવા માંગે છે, તો ઓહ, ત્યાં પૂરતી તક છે. તે ભાવનાત્મક નથી. તે વિજ્ઞાન પર આધારિત છે અને વેદોના આધિકાર પર આધારિત છે. પરંતુ તે સરળ છે. તે છે ... આ આંદોલનની સુંદરતા છે. કાં તો તમે મહાન વિદ્વાન અથવા ફિલોસોફર છો, અથવા કાં તો તમે આ બાળકની જેમ બાળક છો, દરેક મુશ્કેલી વિના, ભાગ લઈ શકે છે."|Vanisource:690511 - Conversation - Columbus|690511 - વાર્તાલાપ - કોલંબસ}}

Latest revision as of 00:01, 21 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ચૈતન્ય મહાપુભુનું આંદોલન ભાવનાત્મક નથી. લોકો માને છે કે આ ભાવનાત્મક આંદોલન છે. ના. આપણને ખૂબ જ સારી પૂર્વભૂમિકા મળી છે. જો કોઈ દર્શન અને અધ્યયન અને તર્ક દ્વારા આ સકૃર્તન આંદોલનને સમજવા માંગે છે, તો ઓહ, ત્યાં પૂરતી તક છે. તે ભાવનાત્મક નથી. તે વિજ્ઞાન પર આધારિત છે અને વેદોના આધિકાર પર આધારિત છે. પરંતુ તે સરળ છે. તે છે ... આ આંદોલનની સુંદરતા છે. કાં તો તમે મહાન વિદ્વાન અથવા ફિલોસોફર છો, અથવા કાં તો તમે આ બાળકની જેમ બાળક છો, દરેક મુશ્કેલી વિના, ભાગ લઈ શકે છે."
690511 - વાર્તાલાપ - કોલંબસ