GU/700623 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700622b|GU/700630 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700630}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700623NOD-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થાય છે તેનું કાર્ય બને છે તે જોવું કે, 'શું હું મારો સમય બરબાદ કરું છું?' તે ઉન્નત ભક્તના લક્ષણોમાનું એક છે. અવ્યર્થ કાલત્વમ. નામ ગાને સદા રુચિ ([[Vanisource:CC Madhya 23.32|ચૈ.ચ. મધ્ય ૨૩.૩૨]]). હમેશા કીર્તન પ્રત્યે આસક્તિ. પ્રિતીસ તદ વસતિ સ્થલે: ([[Vanisource:CC Madhya 23.18-19|ચૈ.ચ. મધ્ય ૨૩.૧૮-૧૯]]) અને મંદિરમાં રહેવા પ્રત્યે આસક્તિ, વસતિ, જ્યાં કૃષ્ણ રહે છે. કૃષ્ણ દરેક જગ્યાએ રહે છે, પણ વિશેષ કરીને, આપણને મળવાનો અવસર આપવા માટે, તેઓ મંદિરમાં રહે છે અથવા વૃંદાવન જેવા સ્થળોમાં રહે છે. તો પ્રિતીસ તદ વસતિ સ્થલે. વ્યક્તિએ જ્યાં કૃષ્ણ રહે છે ત્યાં રહેવા માટે આસક્તિ વધારવી જોઈએ. પ્રિતીસ તદ વસતિ... નામ ગાને સદા રુચિ. અને પવિત્ર નામના કીર્તન માટે હમેશા સ્વાદ હોવો જોઈએ."|Vanisource:700623 - Lecture NOD - Los Angeles|700623 - ભાષણ - ભક્તિ રસામૃત સિંધુ- લોસ એંજલિસ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700623NOD-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થાય છે તેનું કાર્ય બને છે તે જોવું કે, 'શું હું મારો સમય બરબાદ કરું છું?' તે ઉન્નત ભક્તના લક્ષણોમાનું એક છે. અવ્યર્થ કાલત્વમ. નામ ગાને સદા રુચિ ([[Vanisource:CC Madhya 23.32|ચૈ.ચ. મધ્ય ૨૩.૩૨]]). હમેશા કીર્તન પ્રત્યે આસક્તિ. પ્રિતીસ તદ વસતિ સ્થલે: ([[Vanisource:CC Madhya 23.18-19|ચૈ.ચ. મધ્ય ૨૩.૧૮-૧૯]]) અને મંદિરમાં રહેવા પ્રત્યે આસક્તિ, વસતિ, જ્યાં કૃષ્ણ રહે છે. કૃષ્ણ દરેક જગ્યાએ રહે છે, પણ વિશેષ કરીને, આપણને મળવાનો અવસર આપવા માટે, તેઓ મંદિરમાં રહે છે અથવા વૃંદાવન જેવા સ્થળોમાં રહે છે. તો પ્રિતીસ તદ વસતિ સ્થલે. વ્યક્તિએ જ્યાં કૃષ્ણ રહે છે ત્યાં રહેવા માટે આસક્તિ વધારવી જોઈએ. પ્રિતીસ તદ વસતિ... નામ ગાને સદા રુચિ. અને પવિત્ર નામના કીર્તન માટે હમેશા સ્વાદ હોવો જોઈએ."|Vanisource:700623 - Lecture NOD - Los Angeles|700623 - ભાષણ - ભક્તિ રસામૃત સિંધુ- લોસ એંજલિસ}}

Latest revision as of 00:52, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થાય છે તેનું કાર્ય બને છે તે જોવું કે, 'શું હું મારો સમય બરબાદ કરું છું?' તે ઉન્નત ભક્તના લક્ષણોમાનું એક છે. અવ્યર્થ કાલત્વમ. નામ ગાને સદા રુચિ (ચૈ.ચ. મધ્ય ૨૩.૩૨). હમેશા કીર્તન પ્રત્યે આસક્તિ. પ્રિતીસ તદ વસતિ સ્થલે: (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૮-૧૯) અને મંદિરમાં રહેવા પ્રત્યે આસક્તિ, વસતિ, જ્યાં કૃષ્ણ રહે છે. કૃષ્ણ દરેક જગ્યાએ રહે છે, પણ વિશેષ કરીને, આપણને મળવાનો અવસર આપવા માટે, તેઓ મંદિરમાં રહે છે અથવા વૃંદાવન જેવા સ્થળોમાં રહે છે. તો પ્રિતીસ તદ વસતિ સ્થલે. વ્યક્તિએ જ્યાં કૃષ્ણ રહે છે ત્યાં રહેવા માટે આસક્તિ વધારવી જોઈએ. પ્રિતીસ તદ વસતિ... નામ ગાને સદા રુચિ. અને પવિત્ર નામના કીર્તન માટે હમેશા સ્વાદ હોવો જોઈએ."
700623 - ભાષણ - ભક્તિ રસામૃત સિંધુ- લોસ એંજલિસ