GU/750704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - શિકાગો]] | [[Category:GU/અમૃત બિંદુ - શિકાગો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750704SB-CHICAGO_ND_01.mp3</mp3player>|"માનવ સંસ્કૃતિ ચોથા વર્ગના માણસોને પ્રથમ વર્ગના માણસો સુધી ઉપર ઉઠાવવા માટે હોવી જોઈએ. તે માનવ સંસ્કૃતિ છે. પણ કોઈ ખ્યાલ જ નથી કે પ્રથમ વર્ગનો માણસ કોણ છે. દરેક વ્યક્તિ દારૂડિયો છે, દરેક વ્યક્તિ અવૈધ મૈથુન કરવાવાળો છે, અને દરેક વ્યક્તિ જુગારી છે અને દરેક વ્યક્તિ માંસાહારી છે. પ્રથમ વર્ગનો માણસ ક્યાં છે? કોઈ પ્રથમ વર્ગનો માણસ નથી. બધાજ ચોથા વર્ગના માણસો. અને તેમને દરેક શિક્ષા આપવામાં આવી રહી છે માત્ર મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવાવની અને દર વર્ષે, ગાડીના નવા નમૂના બનાવવાની. શું તે સંસ્કૃતિ છે? તે સંસ્કૃતિ નથી? તમે ટેક્નોલોજીમાં વિકસિત થઈ શકો છો. તો ટેક્નોલોજી મતલબ કારીગર. ધારોકે એક માણસ જાણે છે કે કેવી રીતે વીજળી ચાલે છે, ઘણી બધી વસ્તુઓ. શું તેનો મતલબ તેવો છે કે તે શિક્ષિત માણસ છે? ના. શિક્ષિત, પ્રથમ વર્ગનો માણસ, તે ભગવદ ગીતામાં આપેલું છે: શમો દમ: સત્યમ શુચિસ તીતીક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ-જમ ([[Vanisource:BG 18.42|ભ.ગી. ૧૮.૪૨]]). આ પ્રથમ વર્ગ છે. એવું કશું લખેલું નથી કે 'ઇલેક્ટ્રિશિયન', અથવા એક 'મોટરનો કારીગર' અને એક... (હાસ્ય) તો તમે પદભ્રષ્ટ થાઓ છો. તેથી તમે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, કે 'ગુનાઓ, અને શા માટે અને શું કરવું'."|Vanisource:750704 - Lecture SB 06.01.20 - Chicago|750704 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૦ - શિકાગો}} | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેનવરમાં અમૃત બિંદુ બોલે છે|750702|GU/750706 ભાષણ - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે|750706}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750704SB-CHICAGO_ND_01.mp3</mp3player>|"માનવ સંસ્કૃતિ ચોથા વર્ગના માણસોને પ્રથમ વર્ગના માણસો સુધી ઉપર ઉઠાવવા માટે હોવી જોઈએ. તે માનવ સંસ્કૃતિ છે. પણ કોઈ ખ્યાલ જ નથી કે પ્રથમ વર્ગનો માણસ કોણ છે. દરેક વ્યક્તિ દારૂડિયો છે, દરેક વ્યક્તિ અવૈધ મૈથુન કરવાવાળો છે, અને દરેક વ્યક્તિ જુગારી છે અને દરેક વ્યક્તિ માંસાહારી છે. પ્રથમ વર્ગનો માણસ ક્યાં છે? કોઈ પ્રથમ વર્ગનો માણસ નથી. બધાજ ચોથા વર્ગના માણસો. અને તેમને દરેક શિક્ષા આપવામાં આવી રહી છે માત્ર મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવાવની અને દર વર્ષે, ગાડીના નવા નમૂના બનાવવાની. શું તે સંસ્કૃતિ છે? તે સંસ્કૃતિ નથી? તમે ટેક્નોલોજીમાં વિકસિત થઈ શકો છો. તો ટેક્નોલોજી મતલબ કારીગર. ધારોકે એક માણસ જાણે છે કે કેવી રીતે વીજળી ચાલે છે, ઘણી બધી વસ્તુઓ. શું તેનો મતલબ તેવો છે કે તે શિક્ષિત માણસ છે? ના. શિક્ષિત, પ્રથમ વર્ગનો માણસ, તે ભગવદ ગીતામાં આપેલું છે: શમો દમ: સત્યમ શુચિસ તીતીક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ-જમ ([[Vanisource:BG 18.42 (1972)|ભ.ગી. ૧૮.૪૨]]). આ પ્રથમ વર્ગ છે. એવું કશું લખેલું નથી કે 'ઇલેક્ટ્રિશિયન', અથવા એક 'મોટરનો કારીગર' અને એક... (હાસ્ય) તો તમે પદભ્રષ્ટ થાઓ છો. તેથી તમે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, કે 'ગુનાઓ, અને શા માટે અને શું કરવું'."|Vanisource:750704 - Lecture SB 06.01.20 - Chicago|750704 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૦ - શિકાગો}} |
Latest revision as of 02:49, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"માનવ સંસ્કૃતિ ચોથા વર્ગના માણસોને પ્રથમ વર્ગના માણસો સુધી ઉપર ઉઠાવવા માટે હોવી જોઈએ. તે માનવ સંસ્કૃતિ છે. પણ કોઈ ખ્યાલ જ નથી કે પ્રથમ વર્ગનો માણસ કોણ છે. દરેક વ્યક્તિ દારૂડિયો છે, દરેક વ્યક્તિ અવૈધ મૈથુન કરવાવાળો છે, અને દરેક વ્યક્તિ જુગારી છે અને દરેક વ્યક્તિ માંસાહારી છે. પ્રથમ વર્ગનો માણસ ક્યાં છે? કોઈ પ્રથમ વર્ગનો માણસ નથી. બધાજ ચોથા વર્ગના માણસો. અને તેમને દરેક શિક્ષા આપવામાં આવી રહી છે માત્ર મોટા મોટા ગગનચુંબી મકાનો બનાવાવની અને દર વર્ષે, ગાડીના નવા નમૂના બનાવવાની. શું તે સંસ્કૃતિ છે? તે સંસ્કૃતિ નથી? તમે ટેક્નોલોજીમાં વિકસિત થઈ શકો છો. તો ટેક્નોલોજી મતલબ કારીગર. ધારોકે એક માણસ જાણે છે કે કેવી રીતે વીજળી ચાલે છે, ઘણી બધી વસ્તુઓ. શું તેનો મતલબ તેવો છે કે તે શિક્ષિત માણસ છે? ના. શિક્ષિત, પ્રથમ વર્ગનો માણસ, તે ભગવદ ગીતામાં આપેલું છે: શમો દમ: સત્યમ શુચિસ તીતીક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ-જમ (ભ.ગી. ૧૮.૪૨). આ પ્રથમ વર્ગ છે. એવું કશું લખેલું નથી કે 'ઇલેક્ટ્રિશિયન', અથવા એક 'મોટરનો કારીગર' અને એક... (હાસ્ય) તો તમે પદભ્રષ્ટ થાઓ છો. તેથી તમે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, કે 'ગુનાઓ, અને શા માટે અને શું કરવું'." |
750704 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૦ - શિકાગો |