GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681113LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681113|GU/681114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681114}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681113LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ગૃહ-ક્ષેત્ર-સુત. સુત એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે..., તો પછીની માંગ બાળકો છે, સુત. કારણકે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી. પુત્ર-હીનમ ગૃહમ શૂન્યમ (ચાણક્ય પંડિત). બાળકો વિનાનું ઘર રણ જેવું છે. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત. આપ્ત મતલબ સંબંધીઓ અથવા સમાજ. સુતાપ્ત-વિત્તૈ: અને આ બધી સામગ્રીઓ ધન પર જળવાઈ રહે છે. તેથી ધન જરૂરી છે, વિત્તૈ:. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક જગતમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો અયમ. આને ભ્રાંતિ અથવા મોહ કહેવાય છે."|Vanisource:681113 - Lecture - Los Angeles|681113 - ભાષણ - લોસ એંજલિસ}} |
Latest revision as of 15:25, 3 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ગૃહ-ક્ષેત્ર-સુત. સુત એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે..., તો પછીની માંગ બાળકો છે, સુત. કારણકે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી. પુત્ર-હીનમ ગૃહમ શૂન્યમ (ચાણક્ય પંડિત). બાળકો વિનાનું ઘર રણ જેવું છે. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત. આપ્ત મતલબ સંબંધીઓ અથવા સમાજ. સુતાપ્ત-વિત્તૈ: અને આ બધી સામગ્રીઓ ધન પર જળવાઈ રહે છે. તેથી ધન જરૂરી છે, વિત્તૈ:. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક જગતમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો અયમ. આને ભ્રાંતિ અથવા મોહ કહેવાય છે." |
681113 - ભાષણ - લોસ એંજલિસ |