GU/681118b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681118LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681118 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681118|GU/681123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681123}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681118LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો દરેક માનવ સમાજમાં આવી જિજ્ઞાસા હોય છે અને કેટલાક જવાબો પણ હોય છે. તો આ જ્ઞાન, કે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃત કેળવવું જરૂરી છે. જો આપણે આ જિજ્ઞાસાઓ નહીં કરીએ, જો આપણે પોતાને માત્ર પ્રાણી વૃત્તિમાં જ જોડીશું... કારણ કે આ ભૌતિક શરીર પ્રાણીનું શરીર છે, પરંતુ ચેતના વિકસિત છે. પ્રાણી શરીરમાં અથવા પ્રાણીઓથી નીચેના શરીરમાં - જેમ કે વૃક્ષો અને વનસ્પતિઓ, તેઓ પણ જીવ છે - ચેતના એટલી વિકસિત નથી. જો તમે કોઈ વૃક્ષ કાપી નાખો, કારણકે ચેતના વિકસિત નથી, તો તે વિરોધ કરતું નથી. પરંતુ તે પીડા અનુભવે છે."|Vanisource:681118 - Lecture Festival Sri Sri Sad-govamy-astaka - Los Angeles|વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી ષડ-ગોસ્વામી-અષ્ટક - લોસ એંજલિસ}} |
Latest revision as of 23:30, 5 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો દરેક માનવ સમાજમાં આવી જિજ્ઞાસા હોય છે અને કેટલાક જવાબો પણ હોય છે. તો આ જ્ઞાન, કે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃત કેળવવું જરૂરી છે. જો આપણે આ જિજ્ઞાસાઓ નહીં કરીએ, જો આપણે પોતાને માત્ર પ્રાણી વૃત્તિમાં જ જોડીશું... કારણ કે આ ભૌતિક શરીર પ્રાણીનું શરીર છે, પરંતુ ચેતના વિકસિત છે. પ્રાણી શરીરમાં અથવા પ્રાણીઓથી નીચેના શરીરમાં - જેમ કે વૃક્ષો અને વનસ્પતિઓ, તેઓ પણ જીવ છે - ચેતના એટલી વિકસિત નથી. જો તમે કોઈ વૃક્ષ કાપી નાખો, કારણકે ચેતના વિકસિત નથી, તો તે વિરોધ કરતું નથી. પરંતુ તે પીડા અનુભવે છે." |
વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી ષડ-ગોસ્વામી-અષ્ટક - લોસ એંજલિસ |