GU/681118 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રેમામૃતામ્ભો-નિધિ: કૃષ્ણ પ્રેમના સમુદ્રમાં ડૂબેલા. જો તમે કૃષ્ણપ્રેમના સમુદ્રમાં ડૂબેલા નથી તો તમે લાંબો સમય સુધી કીર્તન અને નૃત્ય ન કરી શકો. તે નૃત્ય કરનાર અને કીર્તન કરનારની વિશેષ યોગ્યતા છે. જો તમે કોઈને એક કલાક કીર્તન અને નૃત્ય કરવા કહો છો, તો તે થાકી જશે. પરંતુ આ કીર્તન અને નૃત્ય એટલું સરસ છે કે આ ગોસ્વામીઓ, તેઓ ચોવીસ કલાક કીર્તન અને નૃત્ય કરી શકે છે. પ્રેમામૃતામ્ભો-નિધિ. કારણ કે તેઓ કૃષ્ણ પ્રેમના સમુદ્રમાં ડૂબેલા હતા. "
વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી ષડ-ગોવામી-અષ્ટક - લોસ એંજલિસ