GU/710915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોમ્બાસામાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોમ્બાસા]] | [[Category:GU/અમૃત બિંદુ - મોમ્બાસા]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોમ્બાસામાં અમૃત બિંદુ બોલે છે|710913|GU/720118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જયપુરમાં અમૃત બિંદુ બોલે છે|720118}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710915SB-MOMBASA_ND_01.mp3</mp3player>| | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710915SB-MOMBASA_ND_01.mp3</mp3player>| | ||
:નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન | :નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન | ||
Line 8: | Line 11: | ||
:પ્રોત્કંઠ ઉદગાયતી રૌતી નૃત્યતી | :પ્રોત્કંઠ ઉદગાયતી રૌતી નૃત્યતી | ||
:([[Vanisource:SB 7.7.34|શ્રી.ભા. ૭.૭.૩૪]]) | :([[Vanisource:SB 7.7.34|શ્રી.ભા. ૭.૭.૩૪]]) | ||
"આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને | "આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને તેને આંસુ આવશે. આ લક્ષણો છે. નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન, વિર્યાણી લીલા તનુભી: કૃતાની. વિર્યાન લીલા: 'ઓહ, કૃષ્ણ કેટલા બધા રાક્ષસોને મારે છે, કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે, કૃષ્ણ તેમના ગોપાળો સાથે રમે છે, કૃષ્ણ ત્યાં જાય છે,' આ લીલા, સ્મરણમ. કૃષ્ણ પુસ્તક મતલબ કૃષ્ણના આ બધા કાર્યોને યાદ કરવા. ફક્ત કૃષ્ણ પુસ્તકને વારંવાર વાંચવાથી, તમે દિવ્ય પદના પૂર્ણ સ્તર પર આવો છો."|Vanisource:710915 - Lecture SB 07 Canto - Mombasa|710915 - ભાષણ શ્રી.ભા. સ્કંધ ૭ - મોમ્બાસા}} |
Latest revision as of 11:05, 21 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને તેને આંસુ આવશે. આ લક્ષણો છે. નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન, વિર્યાણી લીલા તનુભી: કૃતાની. વિર્યાન લીલા: 'ઓહ, કૃષ્ણ કેટલા બધા રાક્ષસોને મારે છે, કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે, કૃષ્ણ તેમના ગોપાળો સાથે રમે છે, કૃષ્ણ ત્યાં જાય છે,' આ લીલા, સ્મરણમ. કૃષ્ણ પુસ્તક મતલબ કૃષ્ણના આ બધા કાર્યોને યાદ કરવા. ફક્ત કૃષ્ણ પુસ્તકને વારંવાર વાંચવાથી, તમે દિવ્ય પદના પૂર્ણ સ્તર પર આવો છો." |
710915 - ભાષણ શ્રી.ભા. સ્કંધ ૭ - મોમ્બાસા |