GU/740603 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - જીનીવા]] | [[Category:GU/અમૃત બિંદુ - જીનીવા]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740602b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740602b|GU/740605 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740605}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740603SB-GENEVA_ND_01.mp3</mp3player>|"જ્યારે કૃષ્ણ ઉપસ્થિત હતા, પરિવારના સદસ્યો આશરે એક કરોડ હતા. આ કૃષ્ણ છે. દરેક વસ્તુ અદ્ભુત છે. તેમને ૧૬,૧૦૮ પત્નીઓ હતી, અને દરેક પત્નીને દસ બાળક, અને દરેક બાળકને બીજા દસ બાળક. આ રીતે, યદુકુલ એક મોટો પરિવાર હતો. તો તેમનો વિનાશ થઈ ગયો. આ મુદ્દા પર બે ટિપ્પણીઓ છે, શા માટે યદુકુલનો કૃષ્ણની યોજનાથી વિનાશ થયો. એક ટિપ્પણી છે કે જો તેઓ જીવિત રહેવાનુ ચાલુ રાખત, તો તે જ ખોટી ધારણા, કે બ્રાહ્મણ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છે, તે લોકો બોલતા રહેત કે 'અમે પણ ભગવાન છીએ, કારણકે અમે ભગવાનના પરિવારમાં જન્મ્યા છીએ, કૃષ્ણના પરિવારમાં'."|Vanisource:740603 - Lecture SB 01.13.12 - Geneva|740603 - ભાષણ શ્રી.ભા. ૧.૧૩.૧૨ - જીનીવા}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740603SB-GENEVA_ND_01.mp3</mp3player>|"જ્યારે કૃષ્ણ ઉપસ્થિત હતા, પરિવારના સદસ્યો આશરે એક કરોડ હતા. આ કૃષ્ણ છે. દરેક વસ્તુ અદ્ભુત છે. તેમને ૧૬,૧૦૮ પત્નીઓ હતી, અને દરેક પત્નીને દસ બાળક, અને દરેક બાળકને બીજા દસ બાળક. આ રીતે, યદુકુલ એક મોટો પરિવાર હતો. તો તેમનો વિનાશ થઈ ગયો. આ મુદ્દા પર બે ટિપ્પણીઓ છે, શા માટે યદુકુલનો કૃષ્ણની યોજનાથી વિનાશ થયો. એક ટિપ્પણી છે કે જો તેઓ જીવિત રહેવાનુ ચાલુ રાખત, તો તે જ ખોટી ધારણા, કે બ્રાહ્મણ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છે, તે લોકો બોલતા રહેત કે 'અમે પણ ભગવાન છીએ, કારણકે અમે ભગવાનના પરિવારમાં જન્મ્યા છીએ, કૃષ્ણના પરિવારમાં'."|Vanisource:740603 - Lecture SB 01.13.12 - Geneva|740603 - ભાષણ શ્રી.ભા. ૧.૧૩.૧૨ - જીનીવા}} |
Latest revision as of 02:18, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યારે કૃષ્ણ ઉપસ્થિત હતા, પરિવારના સદસ્યો આશરે એક કરોડ હતા. આ કૃષ્ણ છે. દરેક વસ્તુ અદ્ભુત છે. તેમને ૧૬,૧૦૮ પત્નીઓ હતી, અને દરેક પત્નીને દસ બાળક, અને દરેક બાળકને બીજા દસ બાળક. આ રીતે, યદુકુલ એક મોટો પરિવાર હતો. તો તેમનો વિનાશ થઈ ગયો. આ મુદ્દા પર બે ટિપ્પણીઓ છે, શા માટે યદુકુલનો કૃષ્ણની યોજનાથી વિનાશ થયો. એક ટિપ્પણી છે કે જો તેઓ જીવિત રહેવાનુ ચાલુ રાખત, તો તે જ ખોટી ધારણા, કે બ્રાહ્મણ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છે, તે લોકો બોલતા રહેત કે 'અમે પણ ભગવાન છીએ, કારણકે અમે ભગવાનના પરિવારમાં જન્મ્યા છીએ, કૃષ્ણના પરિવારમાં'." |
740603 - ભાષણ શ્રી.ભા. ૧.૧૩.૧૨ - જીનીવા |