GU/751020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - જોહાનિસબર્ગ]]
[[Category:GU/અમૃત બિંદુ - જોહાનિસબર્ગ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751020SB-JOHANNESBURG_ND_01.mp3</mp3player>|"ભગવદ ગીતામાં તે કહ્યું છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12|ભ.ગી. ૧૩.૯]]). આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, દુ:ખ સાથે યુદ્ધ કરતાં, પણ આપણે જાણતા નથી કે આપણું સાચું દુ:ખ છે કે આપણે મરવું પડશે, આપણે ફરીથી જન્મ લેવો પડશે, આપણે ફરીથી રોગી થવું પડશે અને આપણે વૃદ્ધાવસ્થા સ્વીકારવી પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ. આ બુદ્ધિ છે, કે 'હું જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સમાજની પ્રગતિથી, શિક્ષાની પ્રગતિથી, વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિથી અને ઘણી બધી વસ્તુઓ'. તે ઠીક છે. પણ મારા આ ચાર દુ:ખમય અવસ્થાના સિદ્ધાંતોનું સમાધાન શું છે: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ? અને કારણકે આપણે કોઈ સમાધાન નથી લાવી શકતા, આપણે આ ચાર સમસ્યાઓ બાજુ પર મૂકી દઈએ છીએ. આપણે કામચલાઉ સમસ્યાઓથી આગળ વધ્યા કરીએ છીએ અને તેનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છીએ, અને આ રીતે આપણે આપણા આ મૂલ્યવાન મનુષ્ય જીવનને બિલાડીઓ અને કુતરાઓની જેમ વેડફીએ છીએ. આ શિક્ષા છે. તો આપણે તે કરવું ના જોઈએ."|Vanisource:751020 - Lecture SB 05.05.01 - Johannesburg|751020 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૧ - જોહાનિસબર્ગ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/751019b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે|751019b|GU/751022 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે|751022}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751020SB-JOHANNESBURG_ND_01.mp3</mp3player>|"ભગવદ ગીતામાં તે કહ્યું છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]]). આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, દુ:ખ સાથે યુદ્ધ કરતાં, પણ આપણે જાણતા નથી કે આપણું સાચું દુ:ખ છે કે આપણે મરવું પડશે, આપણે ફરીથી જન્મ લેવો પડશે, આપણે ફરીથી રોગી થવું પડશે અને આપણે વૃદ્ધાવસ્થા સ્વીકારવી પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ. આ બુદ્ધિ છે, કે 'હું જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સમાજની પ્રગતિથી, શિક્ષાની પ્રગતિથી, વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિથી અને ઘણી બધી વસ્તુઓ'. તે ઠીક છે. પણ મારા આ ચાર દુ:ખમય અવસ્થાના સિદ્ધાંતોનું સમાધાન શું છે: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ? અને કારણકે આપણે કોઈ સમાધાન નથી લાવી શકતા, આપણે આ ચાર સમસ્યાઓ બાજુ પર મૂકી દઈએ છીએ. આપણે કામચલાઉ સમસ્યાઓથી આગળ વધ્યા કરીએ છીએ અને તેનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છીએ, અને આ રીતે આપણે આપણા આ મૂલ્યવાન મનુષ્ય જીવનને બિલાડીઓ અને કુતરાઓની જેમ વેડફીએ છીએ. આ શિક્ષા છે. તો આપણે તે કરવું ના જોઈએ."|Vanisource:751020 - Lecture SB 05.05.01 - Johannesburg|751020 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૧ - જોહાનિસબર્ગ}}

Latest revision as of 03:05, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતામાં તે કહ્યું છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, દુ:ખ સાથે યુદ્ધ કરતાં, પણ આપણે જાણતા નથી કે આપણું સાચું દુ:ખ છે કે આપણે મરવું પડશે, આપણે ફરીથી જન્મ લેવો પડશે, આપણે ફરીથી રોગી થવું પડશે અને આપણે વૃદ્ધાવસ્થા સ્વીકારવી પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ. આ બુદ્ધિ છે, કે 'હું જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સમાજની પ્રગતિથી, શિક્ષાની પ્રગતિથી, વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિથી અને ઘણી બધી વસ્તુઓ'. તે ઠીક છે. પણ મારા આ ચાર દુ:ખમય અવસ્થાના સિદ્ધાંતોનું સમાધાન શું છે: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ? અને કારણકે આપણે કોઈ સમાધાન નથી લાવી શકતા, આપણે આ ચાર સમસ્યાઓ બાજુ પર મૂકી દઈએ છીએ. આપણે કામચલાઉ સમસ્યાઓથી આગળ વધ્યા કરીએ છીએ અને તેનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છીએ, અને આ રીતે આપણે આપણા આ મૂલ્યવાન મનુષ્ય જીવનને બિલાડીઓ અને કુતરાઓની જેમ વેડફીએ છીએ. આ શિક્ષા છે. તો આપણે તે કરવું ના જોઈએ."
751020 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૧ - જોહાનિસબર્ગ