GU/700430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700430IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણે બદ્ધ છીએ કારણ કે જડ પદાર્થ કરતા | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700429 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700429|GU/700430b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700430b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700430IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણે બદ્ધ છીએ કારણ કે જડ પદાર્થ કરતા આપણું પદ ઉપરનું છે, પણ આપણે તેનો દુરઉપયોગ કરીએ છીએ. કેવી રીતે આપણે દુરઉપયોગ કરી રહ્યા છીએ? આપણે ભૂલી ગયા છીએ કે ભલે આપણે જડ પદાર્થ કરતા ચડિયાતી શક્તિ છીએ,પણ છતાં, હું ભગવાનને આધીન છું. આ વાત તે ભૂલી જાય છે. આધુનિક સભ્યતા, તે લોકો ભગવાન માટે કોઈ પરવાહ નથી કરી રહ્યા, કારણ કે લોકો જડ પદાર્થ કરતા ચડિયાતા છે. તેઓ માત્ર જડ પદાર્થને બીજી રીતે શોષણ કરી રહ્યા છે. પણ તેઓ ભૂલી રહ્યા છે કે આપણે ભલે અમેરિકન હોઈએ કે રશિયન કે ચીની કે ભારતીય, આપણે બધા ભગવાનને આધીન છીએ. આ ભૂલ છે. કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે (પ્રેમ-વિવર્ત). તેઓ કૃષ્ણને ભૂલી ગયા છે, અને તેઓ આ ભૌતિક જગતનો ભોગ કરવા ઈચ્છે છે. તે તેમનો રોગ છે. હવે આપણું કર્તવ્ય છે કે તેમના કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરવી, કે "તમે ચડિયાતા છો, તે ઠીક છે. પણ તમે કૃષ્ણને આધીન છો."|Vanisource:700430 - Lecture ISO 01 - Los Angeles|700430 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ}} |
Latest revision as of 13:14, 19 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે બદ્ધ છીએ કારણ કે જડ પદાર્થ કરતા આપણું પદ ઉપરનું છે, પણ આપણે તેનો દુરઉપયોગ કરીએ છીએ. કેવી રીતે આપણે દુરઉપયોગ કરી રહ્યા છીએ? આપણે ભૂલી ગયા છીએ કે ભલે આપણે જડ પદાર્થ કરતા ચડિયાતી શક્તિ છીએ,પણ છતાં, હું ભગવાનને આધીન છું. આ વાત તે ભૂલી જાય છે. આધુનિક સભ્યતા, તે લોકો ભગવાન માટે કોઈ પરવાહ નથી કરી રહ્યા, કારણ કે લોકો જડ પદાર્થ કરતા ચડિયાતા છે. તેઓ માત્ર જડ પદાર્થને બીજી રીતે શોષણ કરી રહ્યા છે. પણ તેઓ ભૂલી રહ્યા છે કે આપણે ભલે અમેરિકન હોઈએ કે રશિયન કે ચીની કે ભારતીય, આપણે બધા ભગવાનને આધીન છીએ. આ ભૂલ છે. કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે (પ્રેમ-વિવર્ત). તેઓ કૃષ્ણને ભૂલી ગયા છે, અને તેઓ આ ભૌતિક જગતનો ભોગ કરવા ઈચ્છે છે. તે તેમનો રોગ છે. હવે આપણું કર્તવ્ય છે કે તેમના કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરવી, કે "તમે ચડિયાતા છો, તે ઠીક છે. પણ તમે કૃષ્ણને આધીન છો." |
700430 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ |