GU/700504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700504IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700503 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700503|GU/700504b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700504b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700504IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ક્યાં તો તમે ખૂબજ ધની, ખૂબ જ વૈભવી, પરિવારમાં જન્મ લો, અથવા તમે પશુના ગર્ભમાં જન્મ લો, પણ જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાના કષ્ટો તો ચાલુ રહેશે જ. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ આ ચાર વસ્તુઓનું સમાધાન: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો જો આપણે પાપમય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપમય રીતે ભોજન કરીશું, તો આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા ચાલુ રહેશે. નહીંતો, તમે તેનો ઉકેલ કાઢી શકો છો, અને જેવું ભગવદ્ ગીતામાં વ્યક્ત છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]): "આ શરીર છોડ્યા પછી, "ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતો નથી."|Vanisource:700504 - Lecture ISO 01 - Los Angeles|700504 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ}} |
Latest revision as of 10:30, 20 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ક્યાં તો તમે ખૂબજ ધની, ખૂબ જ વૈભવી, પરિવારમાં જન્મ લો, અથવા તમે પશુના ગર્ભમાં જન્મ લો, પણ જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાના કષ્ટો તો ચાલુ રહેશે જ. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ આ ચાર વસ્તુઓનું સમાધાન: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો જો આપણે પાપમય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપમય રીતે ભોજન કરીશું, તો આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા ચાલુ રહેશે. નહીંતો, તમે તેનો ઉકેલ કાઢી શકો છો, અને જેવું ભગવદ્ ગીતામાં વ્યક્ત છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય (ભ.ગી. ૪.૯): "આ શરીર છોડ્યા પછી, "ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતો નથી." |
700504 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ |