GU/680824c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680824BG-MONTREAL_ND_03.mp3</mp3player>|"સૌ પ્રથમ, કૃષ્ણ ભક્ત બનવાનો પ્રયત્ન કરો. તો પછી ભગવદ ગીતા શું છે તે સમજવાનો પ્રયાસ કરો - તમારી શિષ્યવૃત્તિ દ્વારા અથવા તમારી અટકળો દ્વારા નહીં. તો પછી તમે ક્યારેય ભગવદ્ ગીતાને સમજી શકશો નહીં. જો તમારે ભગવદ્‌ ગીતાને સમજવી હોય, તો તમારે ભગવદ ગીતામાં જણાવેલ પ્રક્રિયા દ્વારા સમજવું પડશે, તમારી પોતાની માનસિક અટકળો દ્વારા નહીં. આ સમજવાની પ્રક્રિયા છે. ભક્તો 'સી મે સખી સેટી ([[Vanisource:BG 4.3|બિગ ૪.૩]]). ભક્ત એટલે ... ભક્ત કોણ છે? ભક્તનો અર્થ તે છે કે જેણે ભગવાન સાથેના તેમના શાશ્વત સંબંધને જીવંત બનાવ્યો. "|Vanisource:680824 - Lecture BG 04.01 - Montreal|680824 - ભાષણ બિગ ૦૪.૦૧- મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680824b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680824b|GU/680825 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680825}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680824BG-MONTREAL_ND_03.mp3</mp3player>|"સૌ પ્રથમ, કૃષ્ણ ભક્ત બનવાનો પ્રયત્ન કરો. પછી ભગવદ્દ ગીતા શું છે તે સમજવાનો પ્રયાસ કરો - તમારી વિદ્વતા દ્વારા અથવા તમારી અટકળો દ્વારા નહીં. તો પછી તમે ક્યારેય ભગવદ્ ગીતાને સમજશો નહીં. જો તમારે ભગવદ્‌ ગીતાને સમજવી હોય, તો તમારે ભગવદ્દ ગીતામાં જણાવેલ પ્રક્રિયા દ્વારા સમજવી પડશે, તમારી પોતાની માનસિક અટકળો દ્વારા નહીં. આ સમજવાની પ્રક્રિયા છે. ભક્તોસી મે સખા ચેતિ ([[Vanisource:BG 4.3 (1972)|ભ.ગી. ૪.૩]]). ભક્ત એટલે... ભક્ત કોણ છે? ભક્ત મતલબ જેણે ભગવાન સાથેના તેના શાશ્વત સંબંધને પુનઃજીવિત કર્યો છે."|Vanisource:680824 - Lecture BG 04.01 - Montreal|680824 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧- મોંટરીયલ}}

Latest revision as of 16:54, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સૌ પ્રથમ, કૃષ્ણ ભક્ત બનવાનો પ્રયત્ન કરો. પછી ભગવદ્દ ગીતા શું છે તે સમજવાનો પ્રયાસ કરો - તમારી વિદ્વતા દ્વારા અથવા તમારી અટકળો દ્વારા નહીં. તો પછી તમે ક્યારેય ભગવદ્ ગીતાને સમજશો નહીં. જો તમારે ભગવદ્‌ ગીતાને સમજવી હોય, તો તમારે ભગવદ્દ ગીતામાં જણાવેલ પ્રક્રિયા દ્વારા સમજવી પડશે, તમારી પોતાની માનસિક અટકળો દ્વારા નહીં. આ સમજવાની પ્રક્રિયા છે. ભક્તોસી મે સખા ચેતિ (ભ.ગી. ૪.૩). ભક્ત એટલે... ભક્ત કોણ છે? ભક્ત મતલબ જેણે ભગવાન સાથેના તેના શાશ્વત સંબંધને પુનઃજીવિત કર્યો છે."
680824 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧- મોંટરીયલ