GU/680824b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રી-કૃષ્ણ-નામ એ સામાન્ય નામ નથી. શ્રી-કૃષ્ણ-નામ દિવ્ય, નિરપેક્ષ છે. નામ અને વ્યક્તિ અને પદાર્થ વચ્ચે કોઈ અંતર નથી. અહીં, તફાવત છે. નામ અને પદાર્થ અલગ છે. પાણી અને નામ "પાણી" અને પદાર્થ પાણી — અલગ છે. હું ફક્ત "પાણી, પાણી" નો જપ કરીને મારી તરસને સંતોષી શકતો નથી. પરંતુ હરે કૃષ્ણ ના જપ કરવાથી, હું ભગવાનનો સાક્ષાત્કાર કરી શકું છું. તે ફરક છે."
680824 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧ - મોંટરીયલ