GU/690328b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - હવાઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690328SB-HAWAII_ND_02.mp3</mp3player>|"આ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690328 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690328|GU/690328c ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690328c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690328SB-HAWAII_ND_02.mp3</mp3player>|"આ કીર્તન અને શ્રવણ એટલું પવિત્ર છે કે તે ધીરે ધીરે તમારા હૃદયને શુદ્ધ કરશે, અને તમે સમજી શકશો કે ભગવાન શું છે - ભગવાન શું છે, તેમની સાથે તમારો સંબંધ શું છે, તેમનું કાર્ય શું છે, તમારું કાર્ય શું છે. આ બધી બાબતો આપમેળે આવશે, ધીરે ધીરે. તેમાં થોડો સમય લાગશે... જેમ કે કોઈ રોગ દૂર કરવા માટે થોડો સમય લાગે છે, એવું નથી થતું કે તરત જ તમે દવા આપો અને તરત જ તે સાજો થઈ જાય છે. અવશ્ય, તરત જ તે સાજો થઈ જાય છે, શ્રવણ દ્વારા, જો તે યોગ્ય રીતે સાંભળે. પરંતુ તે શક્ય નથી, કારણ કે આપણે આ ભૌતિક દૂષણનો સંગ કરેલો છે. તેને થોડો સમય જોઇએ છે. પરંતુ આ યુગની આ એક માત્ર પ્રક્રિયા છે. ફક્ત તમે આ જપ કરો, હરે કૃષ્ણ, અને સાંભળો, અને જો તમારી પાસે થોડો સમય હોય તો તમે પુસ્તકો વાંચી શકો છો. તે પણ શ્રવણ છે."|Vanisource:690328 - Lecture SB 01.02.06 - Hawaii|690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ}} |
Latest revision as of 15:25, 26 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ કીર્તન અને શ્રવણ એટલું પવિત્ર છે કે તે ધીરે ધીરે તમારા હૃદયને શુદ્ધ કરશે, અને તમે સમજી શકશો કે ભગવાન શું છે - ભગવાન શું છે, તેમની સાથે તમારો સંબંધ શું છે, તેમનું કાર્ય શું છે, તમારું કાર્ય શું છે. આ બધી બાબતો આપમેળે આવશે, ધીરે ધીરે. તેમાં થોડો સમય લાગશે... જેમ કે કોઈ રોગ દૂર કરવા માટે થોડો સમય લાગે છે, એવું નથી થતું કે તરત જ તમે દવા આપો અને તરત જ તે સાજો થઈ જાય છે. અવશ્ય, તરત જ તે સાજો થઈ જાય છે, શ્રવણ દ્વારા, જો તે યોગ્ય રીતે સાંભળે. પરંતુ તે શક્ય નથી, કારણ કે આપણે આ ભૌતિક દૂષણનો સંગ કરેલો છે. તેને થોડો સમય જોઇએ છે. પરંતુ આ યુગની આ એક માત્ર પ્રક્રિયા છે. ફક્ત તમે આ જપ કરો, હરે કૃષ્ણ, અને સાંભળો, અને જો તમારી પાસે થોડો સમય હોય તો તમે પુસ્તકો વાંચી શકો છો. તે પણ શ્રવણ છે." |
690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ |