GU/Prabhupada 0007 - કૃષ્ણનું પાલન આવશે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0007 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0006 - દરેક વ્યક્તિ ભગવાન છે - મુર્ખોનું સ્વર્ગ|0006|GU/Prabhupada 0008 - કૃષ્ણ દાવો કરે છે કે,"હું બધાનો પિતા છું"|0008}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|DUAMyfjopAM|Kṛṣṇa's Maintenance Will Come - Prabhupāda 0007}}
{{youtube_right|b6Ce1_uTRYM|કૃષ્ણનું પાલન આવશે<br />- Prabhupāda 0007}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/740803SB.VRN_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/740803SB.VRN_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 29: Line 32:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
બ્રહ્માનંદા: બ્રાહ્મણ કોઈપણ રોજગાર સ્વીકારી નથી.
બ્રહ્માનંદ: બ્રાહ્મણ કોઈપણ રોજગાર સ્વીકારતો નથી.  


Prabhupaad:naa,te bhukhmari thi marshe pan kai pan rojgaari ne naa sveekare તે બ્રાહ્મણ છે. ક્ષત્રીય પણ એવોજ છે કે, અને વૈશ્ય પણ. . માત્ર શૂદ્ર જ એક વૈષ્ય કૈક વ્યાપાર શોધી કાડશે એને કંઈક વ્યાપાર મળી જશે તો એક સાચી વ્યાવહારિક કથા છે એક મિસ્ટર નંદી ,બહુ વર્ષો પેહલા કલકત્તા માં તે કોઈ મિત્ર પાસે ગયો હતો કી ,"તમે મને થોડું મૂડી આપી શકો ,તો હું કઈ નાનું વ્યાપાર શરુ કરી શકું " તો ઈ એ કહ્યું ,"તું વૈષ્ય છે ?વ્યાપારી?" "હા",",તું મને ધન માંગે છે ?ધન તો રોડ ઉપર છે .તમે ગોતી શકશો?" તો એને કહ્યું ,"મને કઈ મળતું નથી" "નથી મળતું ?શું છે?" ",એ તો એક મરેલો ઉંદર છે" "એ તારો મૂડી છે" જરા જોવો.તો એ રોજો માં કલકત્તા માં દૈવી આફત ની મહામારી ચાલી રહી હતી તો મ્યુંનીસીપાલ્ત્યએ એલાન કર્યું કે કોઈ પણ એક મરેલો ઉંદર ને મ્યુંનીસીપાલ કાર્યાલયે સોંપશે ,તેને બે આના મળશે તો તે મરેલા ઉંદરના શરીર ને લઈને મ્યુંનીસીપાલ ઓફિસે ગયો. એને બે આના મળ્યા તો તે બે આના થી તેએ થોડા સડેલા સોપારી લીધા અને તેને ધોઈને તેને ચાર કે પાંચ આના ના ભાવે વેચી દીધું આ રીતે વારંવાર એજ કરતો ગયો ,અને તે વ્યક્તિ એટલો ધનવાન બની ગયો એના એક પરિવાર જન અમારો ગુરુભાઈ હતો .નંદી પરિવાર. નંદી પરિવાર હજી પણ ચાર સો થી પાંચ સો લોગ ને જમાડે છે એક મોટું અને અમીર પરિવાર અને તે પરિવાર નું નિયમ છે કે જેમજ એક પુત્ર કે પુત્રી નો જનમ થાય , પાંચ હજાર રુપયા બેંક માં જમા કરે અને તેના લગ્ન નાં સમયે ,તે પાંચ હજાર રુપયા વ્યાજ સાથે ,તે લઇ શકે નહીતો મૂડી માં બીજો કોઈ ભાગ નથી અને જે પણ પરિવાર માં રહે છે ,તેને ભોજન અને રેહવાનું મળે છે આ છે તેમનો ....પણ મૂળ છે ,મારો અર્થ કે ,આ પરિવાર નો સ્થાપક ,નંદી તેએ પોતાનો વ્યાપાર એક મરેલા ઉંદર થી શરુ કર્યો એ વાસ્તવની વાત છે ,વાસ્તવ ની વાત છે ,કી જો કોઈ પણ સ્વતંત્રતા થી રેહવા માગતું હોય.... કલકત્તા માં હુએ જોયું ગરીબ શ્રેણી ના વૈષ્યો પણ ,અને સવાર માં તે થોડું ડાળ લેશે ડાળ ની એક થેલી લયને ,બાય્ણે બાય્ણે જાય .ડાળ ની જરૂરત બદ્ધી જગ્યાએ હોય છે તો સવાર માં એ ડાળ નું વ્યાપાર કરે ,અને સાંજે તે એક ડબ્બો કેરોસિન તેલ લય જાય તો સાંજ માં ,બધાને જોશે તમને હજી પણ ભારત માં મળશે ,તે કોઈ પણ તેમના નોકરી માટે ગોતી ના રહ્યા હતા થોડું ,જે પણ છે એની પાસે ,થોડા મગફળી વેચીને કે તે સીન્ગ્દાના કંઈક ને કંઈક તો ઈ કરે છે વાસ્તવ માં ,કૃષ્ણ બધાનું પોષણ આપે છે એ ખોટી ધારણા છે કી "આ માણસ મારું પોષણ કરે છે" નહિ શાસ્ત્ર કહે છે ,એકો યો બહુનામ વિદાધાતી કામાન એ કૃષ્ણ માં વિશ્વાસ છે કી ,"કૃષ્ણે મને જીવન આપ્યો છે ,કૃષ્ણ એ મને અહી મોકલ્યો છે તો તે જ મારું પાલન -પોષણ પણ કરશે તો મારા સામર્થ્ય મુજબ ,મને કઈ કરવા દો અને તે સ્ત્રોત થી ,કૃષ્ણ નું પાલન આવશે"
પ્રભુપાદ: ના. જ્યાં સુધી તે ભૂખથી મરી ના જાય ત્યાં સુધી. તે કોઈ રોજગાર નહીં સ્વીકારે. તે બ્રાહ્મણ છે. ક્ષત્રીય પણ તેવો જ હોય છે, વૈશ્ય પણ. માત્ર શૂદ્ર જ. એક વૈશ્ય કોઈક વેપાર શોધી કાઢશે. તે કોઈક વેપાર શોધી કાઢશે. તો એક વ્યાવહારિક કથા છે. એક શ્રીમાન નંદી, બહુ વર્ષો પેહલા, કલકત્તામાં, તે કોઈ મિત્ર પાસે ગયા કે,  
 
"જો તમે મને થોડી મૂડી આપી શકો, તો હું કઈક વેપાર શરુ કરી શકું"  
 
તો તેણે કહ્યું, "તું વૈશ્ય છે? વેપારી?"  
 
"હા."  
 
"ઓહ, તું મારી પાસે ધન માંગે છે? ધન તો રસ્તા ઉપર છે. તું શોધી શકે."  
 
તો તેણે કહ્યું, "મને કઈ મળતું નથી."  
 
"નથી મળતું? તે શું છે?"  
 
"તે, તે એક મરેલો ઉંદર છે."  
 
"તે તારી મૂડી છે."  
 
જરા જુઓ.  
 
તો તે દિવસોમાં કલકત્તામાં, પ્લેગની બીમારી ચાલતી હતી. તો મ્યુન્સીપાલિટીએ ઘોષણા કરી કે કોઈ પણ મરેલા ઉંદરને મ્યુનીસીપાલ કાર્યાલયને સોંપશે, તેને બે આના મળશે. તો તે મરેલા ઉંદરના શરીરને લઈને મ્યુનીસીપાલ કાર્યાલયે ગયો. તેને બે આના આપવામાં આવ્યા. તો તેણે બે આનાથી થોડી સડેલી સોપારી લીધી, અને તેને ધોઈને તેને ચાર કે પાંચ આનાના ભાવે વેચી દીધી. આ રીતે, વારંવાર, એજ કરતો ગયો, અને તે વ્યક્તિ ઘણો ધનવાન બની ગયો. તેના પરિવારનો એક સભ્ય અમારો ગુરુભાઈ હતો. નંદી પરિવાર. તે નંદી પરિવાર હજી પણ ચારસો થી પાંચસો લોકોને જમાડે છે. એક મોટો અને અમીર પરિવાર. અને તેમના પરિવારનો નિયમ છે કે જેવો એક પુત્ર કે પુત્રીનો જન્મ થાય, પાંચ હજાર રુપયા બેંકમાં જમા કરે, અને તેના લગ્નના સમયે, તે પાંચ હજાર રુપયા વ્યાજ સાથે, તે લઇ શકે. તેની સિવાય મૂડીમાં બીજો કોઈ ભાગ નથી. અને જે પણ પરિવારમાં રહે છે, તેને ભોજન અને રેહવાનું મળે છે. આ છે તેમનો... પણ મૂળ, મારો અર્થ કે, આ પરિવારનો સ્થાપક, નંદી, તેણે તેનો વેપાર એક મરેલા ઉંદરથી શરુ કર્યો.
 
વાસ્તવિક હકીકત છે, વાસ્તવિક હકીકત, જો કોઈ સ્વતંત્રતાથી રહેવા માંગતુ હોય... કલકત્તામાં મે જોયું છું. ગરીબ વૈશ્યો પણ, અને સવારમાં તેઓ થોડીક દાળ લે છે, દાળની એક થેલી લઈને, બારણે બારણે જાય. દાળની દરેક જગ્યાએ જરૂર હોય છે. તો સવારમાં તે દાળનો વેપાર કરે, અને સાંજે તે એક ડબ્બો કેરોસિન તેલ લઈને જાય. તો સાંજે, દરેક વ્યક્તિને તે જોઈશે. તમને હજી પણ ભારતમાં મળશે, તે... કોઈ રોજગાર શોધતુ ન હતું. થોડું, જે પણ તેની પાસે છે, થોડી મગફળી કે સિંગદાણા વેચીને. કઈક ને કઈક તે કરે છે. છેવટે, કૃષ્ણ બધાને પોષણ પૂરું પાડે છે. તે ભૂલ છે તે વિચારવું કે "આ માણસ પોષણ પૂરું પાડે છે." ના. શાસ્ત્ર કહે છે, એકો યો બહુનામ વિદધાતી કામાન. કૃષ્ણમાં વિશ્વાસ છે કે, "કૃષ્ણે મને જીવન આપ્યું છે, કૃષ્ણે મને અહી મોકલ્યો છે. તો તેઓ મને પોષણ પૂરું પાડશે. તો મારા સામર્થ્ય મુજબ, મને કઈક કરવા દો. અને તે સ્ત્રોતથી, કૃષ્ણનું પોષણ આવશે."  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:33, 6 October 2018



Lecture on SB 1.5.22 -- Vrndavana, August 3, 1974

બ્રહ્માનંદ: બ્રાહ્મણ કોઈપણ રોજગાર સ્વીકારતો નથી.

પ્રભુપાદ: ના. જ્યાં સુધી તે ભૂખથી મરી ના જાય ત્યાં સુધી. તે કોઈ રોજગાર નહીં સ્વીકારે. તે બ્રાહ્મણ છે. ક્ષત્રીય પણ તેવો જ હોય છે, વૈશ્ય પણ. માત્ર શૂદ્ર જ. એક વૈશ્ય કોઈક વેપાર શોધી કાઢશે. તે કોઈક વેપાર શોધી કાઢશે. તો એક વ્યાવહારિક કથા છે. એક શ્રીમાન નંદી, બહુ વર્ષો પેહલા, કલકત્તામાં, તે કોઈ મિત્ર પાસે ગયા કે,

"જો તમે મને થોડી મૂડી આપી શકો, તો હું કઈક વેપાર શરુ કરી શકું"

તો તેણે કહ્યું, "તું વૈશ્ય છે? વેપારી?"

"હા."

"ઓહ, તું મારી પાસે ધન માંગે છે? ધન તો રસ્તા ઉપર છે. તું શોધી શકે."

તો તેણે કહ્યું, "મને કઈ મળતું નથી."

"નથી મળતું? તે શું છે?"

"તે, તે એક મરેલો ઉંદર છે."

"તે તારી મૂડી છે."

જરા જુઓ.

તો તે દિવસોમાં કલકત્તામાં, પ્લેગની બીમારી ચાલતી હતી. તો મ્યુન્સીપાલિટીએ ઘોષણા કરી કે કોઈ પણ મરેલા ઉંદરને મ્યુનીસીપાલ કાર્યાલયને સોંપશે, તેને બે આના મળશે. તો તે મરેલા ઉંદરના શરીરને લઈને મ્યુનીસીપાલ કાર્યાલયે ગયો. તેને બે આના આપવામાં આવ્યા. તો તેણે બે આનાથી થોડી સડેલી સોપારી લીધી, અને તેને ધોઈને તેને ચાર કે પાંચ આનાના ભાવે વેચી દીધી. આ રીતે, વારંવાર, એજ કરતો ગયો, અને તે વ્યક્તિ ઘણો ધનવાન બની ગયો. તેના પરિવારનો એક સભ્ય અમારો ગુરુભાઈ હતો. નંદી પરિવાર. તે નંદી પરિવાર હજી પણ ચારસો થી પાંચસો લોકોને જમાડે છે. એક મોટો અને અમીર પરિવાર. અને તેમના પરિવારનો નિયમ છે કે જેવો એક પુત્ર કે પુત્રીનો જન્મ થાય, પાંચ હજાર રુપયા બેંકમાં જમા કરે, અને તેના લગ્નના સમયે, તે પાંચ હજાર રુપયા વ્યાજ સાથે, તે લઇ શકે. તેની સિવાય મૂડીમાં બીજો કોઈ ભાગ નથી. અને જે પણ પરિવારમાં રહે છે, તેને ભોજન અને રેહવાનું મળે છે. આ છે તેમનો... પણ મૂળ, મારો અર્થ કે, આ પરિવારનો સ્થાપક, નંદી, તેણે તેનો વેપાર એક મરેલા ઉંદરથી શરુ કર્યો.

એ વાસ્તવિક હકીકત છે, વાસ્તવિક હકીકત, જો કોઈ સ્વતંત્રતાથી રહેવા માંગતુ હોય... કલકત્તામાં મે જોયું છું. ગરીબ વૈશ્યો પણ, અને સવારમાં તેઓ થોડીક દાળ લે છે, દાળની એક થેલી લઈને, બારણે બારણે જાય. દાળની દરેક જગ્યાએ જરૂર હોય છે. તો સવારમાં તે દાળનો વેપાર કરે, અને સાંજે તે એક ડબ્બો કેરોસિન તેલ લઈને જાય. તો સાંજે, દરેક વ્યક્તિને તે જોઈશે. તમને હજી પણ ભારતમાં મળશે, તે... કોઈ રોજગાર શોધતુ ન હતું. થોડું, જે પણ તેની પાસે છે, થોડી મગફળી કે સિંગદાણા વેચીને. કઈક ને કઈક તે કરે છે. છેવટે, કૃષ્ણ બધાને પોષણ પૂરું પાડે છે. તે ભૂલ છે તે વિચારવું કે "આ માણસ પોષણ પૂરું પાડે છે." ના. શાસ્ત્ર કહે છે, એકો યો બહુનામ વિદધાતી કામાન. એ કૃષ્ણમાં વિશ્વાસ છે કે, "કૃષ્ણે મને જીવન આપ્યું છે, કૃષ્ણે મને અહી મોકલ્યો છે. તો તેઓ મને પોષણ પૂરું પાડશે. તો મારા સામર્થ્ય મુજબ, મને કઈક કરવા દો. અને તે સ્ત્રોતથી, કૃષ્ણનું પોષણ આવશે."