GU/Prabhupada 0104 - જન્મ અને મૃત્યુના ચક્રને રોકો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0104 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in Australia]]
[[Category:GU-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0103 - ક્યારેય પણ ભક્તોના સમાજથી દૂર જવાનો પ્રયત્ન ના કરો|0103|GU/Prabhupada 0105 - આ વિજ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સમજાય છે|0105}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|M2Bpp23YnzQ|Stop the Cycle of Birth and Death - Prabhupāda 0104}}
{{youtube_right|wEySKfajs3A|જન્મ અને મૃત્યુના ચક્રને રોકો<br /> - Prabhupāda 0104}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/760419BG.MEL_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/760419BG.MEL_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 26: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
પુષ્ટ કૃષ્ણ: પ્રાણી નો જીવાત્મા માનવ સ્વરૂપ માં કઈ રીતે પ્રવેશ કરે છે? પ્રભુપદા: જેમ કે ચોર જેલ ગૃહ માં. તે કેવી રીતે મુક્તિ પામે છે? જયારે જેલ ગૃહ માં સહન કરવાની તેની મુદ્દત પૂરી થાય, પછી તે ફરી થી મુક્ત માણસ છે અને જો ફરી થી તે ગુનેગાર થાય, તેને જેલ માં રાખવા માં આવે છે તેથી માનવ તરીકે ના જીવન નો હેતુ સમજ માટે છે જેમ હું સમજાવી રહ્યો છું, મારા જીવન ની શું સમસ્યા છે. હું મરવા માંગતો નથી; મને મૃત્યુ આપવા માં આવ્યું છે હું વૃદ્ધ માણસ થવા ઈચ્છતો નથી, મને વૃદ્ધ માણસ થવા માટે મજબુર કરવામાં આવ્યો છે જન્મ-મૃત્યુ-જરા-વ્યાધી-દુહ્ખ-દોષાનુંદર્શનમ (ભ.ગી. 13.9) તેથી તે.... તે દાખલા ની જેમ, ચોર. જયારે તે મુક્ત થાય છે, જો તે વિચારે, સમજે, કે “શા માટે મને આ જેલ જીવન ની મહિનાઓ ની દૈનીય સ્થિતિ માં રાખવામાં આવ્યો હતો ? તે ખુબ ચિંતા જનક હતું” પછી તે ખરેખર માનવ બને છે. તેવીજ રીતે, માનવ પાસે વિચાર-વિમર્શ ની આગવી શક્તિ છે જો તે વિચારે કે " શા માટે મને આ દૈનીય સ્થિતિ માં મુકવામાં આવ્યો છે? " દરેકે કબુલ કરવું જોઈએ કે તે દૈનીય સ્થિતિ માં છે. તે સુખી થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સુખ નથી તેથી તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તે તક માનવ માં છે. પરંતુ જો આપણે મેળવીએ, માયા ની દયા થી, માનવ તરીકે અને આપણે તેનો યોગ્ય ઉપયોગ નહિ કરીએ,જો બિલાડાઓ અને કુતરાઓ અથવા બીજા પ્રાણીઓ તરીકે આ આશિષનો આપણે દુરુપયોગ કરીએ, પછી આપણે ફરી થી પ્રાણી સ્વરૂપ સ્વીકારવું પડે, અને જયારે મુદ્દત પૂરી થાય છે.. તે ખુબ, ખુબ સમય નો લાંબો ગાળો લે છે કારણ કે ત્યાં ઉત્ક્રાંતિ ની પ્રક્રિયા છે ફરી થી તમે માનવ સ્વરૂપ ના જીવન માં આવશો, જયારે મુદ્દત પૂરી થાય છે ચોક્કસ એજ દાખલો: એક ચોર, જયારે તેણે તેની સજા ની મુદ્દત પૂરી કરી છે, તે ફરી થી મુક્ત માણસ છે. પરંતુ જો ફરી થી તે ગુનાગીરી આચરે; ફરીથી તે જેલ માં જાય છે. તેથી જન્મ અને મૃત્યુ નું ચક્ર છે. જો આપણે માનવ સ્વરૂપ ના જીવન નો સદુપયોગ કરીએ, પછી આપણે જન્મ અને મૃત્યુ નું ચક્ર સમાપ્ત કરીએ છે. જો આપણે માનવ સ્વરૂપ જીવનો સદુઉપયોગ નહિ કરીએ, ફરીથી આપણે જન્મ અને મૃત્યુ ના ચક્ર માં જઈએ છે.
પુષ્ટ કૃષ્ણ: પ્રાણીનો જીવાત્મા માનવ સ્વરૂપમાં કઈ રીતે પ્રવેશ કરે છે?  
 
પ્રભુપાદ: જેમ કે ચોર જેલમાં. તે કેવી રીતે મુક્તિ પામે છે? જયારે જેલમાં સહન કરવાની તેની મુદ્દત પૂરી થાય, પછી તે ફરીથી મુક્ત માણસ છે. અને જો ફરીથી તે ગુનેગાર થાય, તેને જેલમાં કેદ કરવામાં આવે છે. તેથી મનુષ્ય જીવન તે સમજવા માટે છે, જેમ હું સમજાવી રહ્યો છું, મારા જીવનની શું સમસ્યા છે. હું મરવા માંગતો નથી; મને મૃત્યુ આપવામાં આવ્યું છે. હું વૃદ્ધ માણસ થવા ઈચ્છતો નથી; મને વૃદ્ધ માણસ થવા માટે મજબુર કરવામાં આવ્યો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધી દુખ દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]]). તેથી તે.... જેમ કે તે જ ઉદાહરણ, એક ચોર. જયારે તે મુક્ત થાય છે, જો તે વિચારે, સમજે, કે “શા માટે મને આ કારાવાસની મહિનાઓની દયનીય સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો? તે ખુબ ચિંતાજનક હતું,” પછી તે ખરેખર માનવ બને છે. તો તેવીજ રીતે, માનવ પાસે વિચાર-વિમર્શની આગવી શક્તિ છે. જો તે વિચારે કે "શા માટે મને આ દયનીય સ્થિતિમાં મુકવામાં આવ્યો છે?" દરેકે કબુલ કરવું જોઈએ કે તે દયનીય સ્થિતિમાં છે. તે સુખી થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સુખ નથી. તો તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તે તક માનવમાં છે. પરંતુ જો આપણે મેળવીએ, ભૌતિક પ્રકૃતિની કૃપાથી, માનવ તરીકે અને આપણે તેનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ,જો બિલાડાઓ અને કુતરાઓ અથવા બીજા પ્રાણીઓ તરીકે આ આશિષનો આપણે દુરુપયોગ કરીએ, તો આપણે ફરીથી પ્રાણી સ્વરૂપ સ્વીકારવું પડે, અને જયારે મુદ્દત પૂરી થાય છે.. તેને ખૂબ ખૂબ લાંબો સમયગાળો લાગે છે કારણકે ત્યાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે. ફરીથી તમે માનવ સ્વરૂપના જીવનમાં આવશો, જયારે મુદ્દત પૂરી થાય છે.
 
બિલકુલ એજ દાખલો: એક ચોર, જયારે તેણે તેની સજાની મુદ્દત પૂરી કરી છે, તે ફરીથી મુક્ત માણસ છે. પરંતુ જો ફરીથી તે ગુનાગીરી આચરે; ફરીથી તે જેલમાં જાય છે. તેથી જન્મ અને મૃત્યુનું ચક્ર છે. જો આપણે માનવ સ્વરૂપના જીવનનો સદુપયોગ કરીએ, પછી આપણે જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત કરીએ છે. અને જો આપણે માનવ સ્વરૂપ જીવનો સદુઉપયોગ નહીં કરીએ, ફરીથી આપણે જન્મ અને મૃત્યુના ચક્રમાં જઈએ છીએ.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:49, 6 October 2018



Lecture on BG 9.1 -- Melbourne, April 19, 1976

પુષ્ટ કૃષ્ણ: પ્રાણીનો જીવાત્મા માનવ સ્વરૂપમાં કઈ રીતે પ્રવેશ કરે છે?

પ્રભુપાદ: જેમ કે ચોર જેલમાં. તે કેવી રીતે મુક્તિ પામે છે? જયારે જેલમાં સહન કરવાની તેની મુદ્દત પૂરી થાય, પછી તે ફરીથી મુક્ત માણસ છે. અને જો ફરીથી તે ગુનેગાર થાય, તેને જેલમાં કેદ કરવામાં આવે છે. તેથી મનુષ્ય જીવન તે સમજવા માટે છે, જેમ હું સમજાવી રહ્યો છું, મારા જીવનની શું સમસ્યા છે. હું મરવા માંગતો નથી; મને મૃત્યુ આપવામાં આવ્યું છે. હું વૃદ્ધ માણસ થવા ઈચ્છતો નથી; મને વૃદ્ધ માણસ થવા માટે મજબુર કરવામાં આવ્યો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધી દુખ દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). તેથી તે.... જેમ કે તે જ ઉદાહરણ, એક ચોર. જયારે તે મુક્ત થાય છે, જો તે વિચારે, સમજે, કે “શા માટે મને આ કારાવાસની છ મહિનાઓની દયનીય સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો? તે ખુબ ચિંતાજનક હતું,” પછી તે ખરેખર માનવ બને છે. તો તેવીજ રીતે, માનવ પાસે વિચાર-વિમર્શની આગવી શક્તિ છે. જો તે વિચારે કે "શા માટે મને આ દયનીય સ્થિતિમાં મુકવામાં આવ્યો છે?" દરેકે કબુલ કરવું જોઈએ કે તે દયનીય સ્થિતિમાં છે. તે સુખી થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સુખ નથી. તો તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તે તક માનવમાં છે. પરંતુ જો આપણે મેળવીએ, ભૌતિક પ્રકૃતિની કૃપાથી, માનવ તરીકે અને આપણે તેનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ,જો બિલાડાઓ અને કુતરાઓ અથવા બીજા પ્રાણીઓ તરીકે આ આશિષનો આપણે દુરુપયોગ કરીએ, તો આપણે ફરીથી પ્રાણી સ્વરૂપ સ્વીકારવું પડે, અને જયારે મુદ્દત પૂરી થાય છે.. તેને ખૂબ ખૂબ લાંબો સમયગાળો લાગે છે કારણકે ત્યાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે. ફરીથી તમે માનવ સ્વરૂપના જીવનમાં આવશો, જયારે મુદ્દત પૂરી થાય છે.

બિલકુલ એજ દાખલો: એક ચોર, જયારે તેણે તેની સજાની મુદ્દત પૂરી કરી છે, તે ફરીથી મુક્ત માણસ છે. પરંતુ જો ફરીથી તે ગુનાગીરી આચરે; ફરીથી તે જેલમાં જાય છે. તેથી જન્મ અને મૃત્યુનું ચક્ર છે. જો આપણે માનવ સ્વરૂપના જીવનનો સદુપયોગ કરીએ, પછી આપણે જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત કરીએ છે. અને જો આપણે માનવ સ્વરૂપ જીવનો સદુઉપયોગ નહીં કરીએ, ફરીથી આપણે જન્મ અને મૃત્યુના ચક્રમાં જઈએ છીએ.