GU/690507 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]] | [[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690506b|GU/690509 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690509}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690507LE-BOSTON_ND_01.mp3</mp3player>|"દરેક યુગમાં, મનુષ્યોનો એક વર્ગ હોય છે જે વિદ્વાન હોય છે. તો આ વિદ્વાન મનુષ્યોના વર્ગને બ્રાહ્મણ કહેવામાં આવે છે. અને પછીનો વર્ગ, શાસનકર્તા વર્ગ. જે લોકો રાજનીતિમાં ભાગ લે છે રાજ્યની, સરકારની, સાર સંભાળ માટે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી વૈશ્યો. વૈશ્યો મતલબ વણિક વર્ગ, જેઓ લોકોના ઉપયોગ માટે વસ્તુઓ ઉત્પાદન કરવાની ઈચ્છા ધરાવે છે. વેપારી વર્ગ, ધંધાદારીઓ, તેઓ વૈશ્યો કહેવવાય છે. અને છેલ્લો વર્ગ, ચોથો વર્ગ, તેને શુદ્ર કહેવાય છે. શુદ્ર મતલબ તેઓ નથી વિદ્વાન, કે નથી પાલક કે નથી વેપારી વર્ગ, પણ તેઓ બીજાની સેવા કરી શકે છે. બસ તેટલું જ. તો તે કહ્યું છે કે કલૌ શુદ્ર સંભવ. આધુનિક યુગમાં, લોકોને યુનિવર્સિટીમાં શુદ્ર બનવાનું શીખવવામાં આવે છે."|Vanisource:690507 - Lecture at Harvard University Divinity School Cambridge - Boston|690507 - હાર્વર્ડ યુનિવર્સિટી ડિવિનિટી કેમ્બ્રિજ સ્કૂલમાં ભાષણ - બોસ્ટન}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690507LE-BOSTON_ND_01.mp3</mp3player>|"દરેક યુગમાં, મનુષ્યોનો એક વર્ગ હોય છે જે વિદ્વાન હોય છે. તો આ વિદ્વાન મનુષ્યોના વર્ગને બ્રાહ્મણ કહેવામાં આવે છે. અને પછીનો વર્ગ, શાસનકર્તા વર્ગ. જે લોકો રાજનીતિમાં ભાગ લે છે રાજ્યની, સરકારની, સાર સંભાળ માટે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી વૈશ્યો. વૈશ્યો મતલબ વણિક વર્ગ, જેઓ લોકોના ઉપયોગ માટે વસ્તુઓ ઉત્પાદન કરવાની ઈચ્છા ધરાવે છે. વેપારી વર્ગ, ધંધાદારીઓ, તેઓ વૈશ્યો કહેવવાય છે. અને છેલ્લો વર્ગ, ચોથો વર્ગ, તેને શુદ્ર કહેવાય છે. શુદ્ર મતલબ તેઓ નથી વિદ્વાન, કે નથી પાલક કે નથી વેપારી વર્ગ, પણ તેઓ બીજાની સેવા કરી શકે છે. બસ તેટલું જ. તો તે કહ્યું છે કે કલૌ શુદ્ર સંભવ. આધુનિક યુગમાં, લોકોને યુનિવર્સિટીમાં શુદ્ર બનવાનું શીખવવામાં આવે છે."|Vanisource:690507 - Lecture at Harvard University Divinity School Cambridge - Boston|690507 - હાર્વર્ડ યુનિવર્સિટી ડિવિનિટી કેમ્બ્રિજ સ્કૂલમાં ભાષણ - બોસ્ટન}} |
Latest revision as of 23:15, 28 June 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"દરેક યુગમાં, મનુષ્યોનો એક વર્ગ હોય છે જે વિદ્વાન હોય છે. તો આ વિદ્વાન મનુષ્યોના વર્ગને બ્રાહ્મણ કહેવામાં આવે છે. અને પછીનો વર્ગ, શાસનકર્તા વર્ગ. જે લોકો રાજનીતિમાં ભાગ લે છે રાજ્યની, સરકારની, સાર સંભાળ માટે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી વૈશ્યો. વૈશ્યો મતલબ વણિક વર્ગ, જેઓ લોકોના ઉપયોગ માટે વસ્તુઓ ઉત્પાદન કરવાની ઈચ્છા ધરાવે છે. વેપારી વર્ગ, ધંધાદારીઓ, તેઓ વૈશ્યો કહેવવાય છે. અને છેલ્લો વર્ગ, ચોથો વર્ગ, તેને શુદ્ર કહેવાય છે. શુદ્ર મતલબ તેઓ નથી વિદ્વાન, કે નથી પાલક કે નથી વેપારી વર્ગ, પણ તેઓ બીજાની સેવા કરી શકે છે. બસ તેટલું જ. તો તે કહ્યું છે કે કલૌ શુદ્ર સંભવ. આધુનિક યુગમાં, લોકોને યુનિવર્સિટીમાં શુદ્ર બનવાનું શીખવવામાં આવે છે." |
690507 - હાર્વર્ડ યુનિવર્સિટી ડિવિનિટી કેમ્બ્રિજ સ્કૂલમાં ભાષણ - બોસ્ટન |