GU/721012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મનીલામાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 1: Line 1:
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - મનીલા]]
[[Category:GU/અમૃત બિંદુ - મનીલા]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721003 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|721003|GU/721023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|721023}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721012BG-MANILA_ND_01.mp3</mp3player>|"જે વ્યક્તિ વિચલિત નથી થતો, તે ધીર કહેવાય છે. તો જ્યારે એક માણસ મૃત્યુ પામે છે, માણસના સંબંધીઓ પસ્તાવો કરે છે, "ઓહ, મારા પિતા જતાં રહ્યા," "મારી બહેન જતી રહી," "મારી પત્ની..." પણ જો તમે ધીર બનો, તો તમે ગૂંચવાતા નથી. જેમ કે તમારો મિત્ર અથવા તમારા પિતા એક ઘરમાથી બીજા ઘરમાં જાય છે, કોણ વિચલિત થાય છે? ના, તે ઠીક છે. તે આ એપાર્ટમેંટમાં હતા, હવે તેઓ બીજા એપાર્ટમેંટમાં જતાં રહ્યા છે, તો વ્યાકુળ અથવા વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેવી જ રીતે, જે વ્યક્તિ એક શરીરમાથી બીજા શરીરમાં આત્માના સ્થાનાંતરનું કારણ જાણે છે, તે તેના મિત્ર અથવા સંબંધીના મૃત્યુ પર વ્યાકુળ નથી થતો. તે બધુ જ જાણે છે, અને તે જાણે છે કે શાસ્ત્રના સંદર્ભમાં તેનો મિત્ર ક્યાં ગયો છે."|Vanisource:721012 - Lecture BG 02.13 - Manila|721012 - ભાષણ ભ.ગી. ૨.૧૩ - મનીલા}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721012BG-MANILA_ND_01.mp3</mp3player>|"જે વ્યક્તિ વિચલિત નથી થતો, તે ધીર કહેવાય છે. તો જ્યારે એક માણસ મૃત્યુ પામે છે, માણસના સંબંધીઓ પસ્તાવો કરે છે, "ઓહ, મારા પિતા જતાં રહ્યા," "મારી બહેન જતી રહી," "મારી પત્ની..." પણ જો તમે ધીર બનો, તો તમે ગૂંચવાતા નથી. જેમ કે તમારો મિત્ર અથવા તમારા પિતા એક ઘરમાથી બીજા ઘરમાં જાય છે, કોણ વિચલિત થાય છે? ના, તે ઠીક છે. તે આ એપાર્ટમેંટમાં હતા, હવે તેઓ બીજા એપાર્ટમેંટમાં જતાં રહ્યા છે, તો વ્યાકુળ અથવા વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેવી જ રીતે, જે વ્યક્તિ એક શરીરમાથી બીજા શરીરમાં આત્માના સ્થાનાંતરનું કારણ જાણે છે, તે તેના મિત્ર અથવા સંબંધીના મૃત્યુ પર વ્યાકુળ નથી થતો. તે બધુ જ જાણે છે, અને તે જાણે છે કે શાસ્ત્રના સંદર્ભમાં તેનો મિત્ર ક્યાં ગયો છે."|Vanisource:721012 - Lecture BG 02.13 - Manila|721012 - ભાષણ ભ.ગી. ૨.૧૩ - મનીલા}}

Latest revision as of 00:28, 13 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વ્યક્તિ વિચલિત નથી થતો, તે ધીર કહેવાય છે. તો જ્યારે એક માણસ મૃત્યુ પામે છે, માણસના સંબંધીઓ પસ્તાવો કરે છે, "ઓહ, મારા પિતા જતાં રહ્યા," "મારી બહેન જતી રહી," "મારી પત્ની..." પણ જો તમે ધીર બનો, તો તમે ગૂંચવાતા નથી. જેમ કે તમારો મિત્ર અથવા તમારા પિતા એક ઘરમાથી બીજા ઘરમાં જાય છે, કોણ વિચલિત થાય છે? ના, તે ઠીક છે. તે આ એપાર્ટમેંટમાં હતા, હવે તેઓ બીજા એપાર્ટમેંટમાં જતાં રહ્યા છે, તો વ્યાકુળ અથવા વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેવી જ રીતે, જે વ્યક્તિ એક શરીરમાથી બીજા શરીરમાં આત્માના સ્થાનાંતરનું કારણ જાણે છે, તે તેના મિત્ર અથવા સંબંધીના મૃત્યુ પર વ્યાકુળ નથી થતો. તે બધુ જ જાણે છે, અને તે જાણે છે કે શાસ્ત્રના સંદર્ભમાં તેનો મિત્ર ક્યાં ગયો છે."
721012 - ભાષણ ભ.ગી. ૨.૧૩ - મનીલા