GU/731009 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731009BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"હું તમને, તમારા હાથ અને પગ અને માથાને જોઈ રહ્યો છું, પરંતુ હું | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731007 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731007|GU/731010 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731010}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731009BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"હું તમને, તમારા હાથ અને પગ અને માથાને જોઈ રહ્યો છું, પરંતુ હું વાસ્તવમાં તમને જોઈ રહ્યો નથી. તમે મને જોઈ રહ્યા છો, તમે મારા હાથ અને પગ જોઈ રહ્યા છો, પણ તમે મને જોતા નથી. તો આત્માનો નાનો કણ, જે ભગવાનનો અંશ છે, તેને પણ આપણે જોઈ શકતા નથી. આપણે ભગવાનને કેવી રીતે જોઈ શકીએ? એક નાનો કણ પણ, મમૈવાંશો જીવ-ભૂતઃ ([[Vanisource:BG 15.7 (1972)|ભ.ગી. ૧૫.૭]]). બધા જીવો કૃષ્ણના અંશ છે. જેમ કે સમુદ્રના પાણીના એક ટીપાને પણ આપણે ઓળખી ન શકીએ તો, આપણે સમુદ્રને કેવી રીતે ઓળખી શકીએ? એ જ રીતે, આપણે જીવો, આપણે ફક્ત આત્મા, કૃષ્ણ, ના નાના કણો છીએ. મમૈવાંશો જીવ-ભૂતઃ. તો આપણે જોઈ ન શકીએ." |Vanisource:731009 - Lecture BG 13.15 - Bombay|731009 - ભાષણ ભ.ગી. ૧૩.૧૫ - મુંબઈ}} |
Latest revision as of 14:40, 28 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હું તમને, તમારા હાથ અને પગ અને માથાને જોઈ રહ્યો છું, પરંતુ હું વાસ્તવમાં તમને જોઈ રહ્યો નથી. તમે મને જોઈ રહ્યા છો, તમે મારા હાથ અને પગ જોઈ રહ્યા છો, પણ તમે મને જોતા નથી. તો આત્માનો નાનો કણ, જે ભગવાનનો અંશ છે, તેને પણ આપણે જોઈ શકતા નથી. આપણે ભગવાનને કેવી રીતે જોઈ શકીએ? એક નાનો કણ પણ, મમૈવાંશો જીવ-ભૂતઃ (ભ.ગી. ૧૫.૭). બધા જીવો કૃષ્ણના અંશ છે. જેમ કે સમુદ્રના પાણીના એક ટીપાને પણ આપણે ઓળખી ન શકીએ તો, આપણે સમુદ્રને કેવી રીતે ઓળખી શકીએ? એ જ રીતે, આપણે જીવો, આપણે ફક્ત આત્મા, કૃષ્ણ, ના નાના કણો છીએ. મમૈવાંશો જીવ-ભૂતઃ. તો આપણે જોઈ ન શકીએ." |
731009 - ભાષણ ભ.ગી. ૧૩.૧૫ - મુંબઈ |