GU/681021 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]] | [[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681020b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681020b|GU/681021b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681021b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681021SB-SEATTLE_ND_01.mp3</mp3player>|"જ્યારે એક પક્ષી આકાશમાં ઊડે છે, તો તેણે તેની પાછળ બધુ જ મૂકી દેવું પડે છે અને તેણે આકાશમાં તેની પોતાની શક્તિથી ઉડવું પડે છે. બીજી કોઈ મદદ નથી. પક્ષી કેમ? આ વિમાનો લો, જેટ વિમાનો. જ્યારે આપણે આકાશમાં જઈએ છીએ, આ ભૂમિને છોડીને, આપણે આપણી જમીન પરની શક્તિ પર હવે નિર્ભર ના રહી શકીએ. જો વિમાન પર્યાપ્ત રીતે શક્તિશાળી છે, તો આપણે ઊડી શકીએ છીએ; નહિતો સંકટ છે. તેવી જ રીતે વ્યક્તિઓ કે જે બહુ જ ભૌતિકવાદી છે, તેઓ વિચારે છે કે આ ઐશ્વર્ય, મોભો, અને ભૌતિક શક્તિ તેમને બચાવશે. ના. તે ગૂંચવણ છે."|Vanisource:681021 - Lecture SB 07.09.08 - Seattle|681021 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૮ - સિયેટલ}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681021SB-SEATTLE_ND_01.mp3</mp3player>|"જ્યારે એક પક્ષી આકાશમાં ઊડે છે, તો તેણે તેની પાછળ બધુ જ મૂકી દેવું પડે છે અને તેણે આકાશમાં તેની પોતાની શક્તિથી ઉડવું પડે છે. બીજી કોઈ મદદ નથી. પક્ષી કેમ? આ વિમાનો લો, જેટ વિમાનો. જ્યારે આપણે આકાશમાં જઈએ છીએ, આ ભૂમિને છોડીને, આપણે આપણી જમીન પરની શક્તિ પર હવે નિર્ભર ના રહી શકીએ. જો વિમાન પર્યાપ્ત રીતે શક્તિશાળી છે, તો આપણે ઊડી શકીએ છીએ; નહિતો સંકટ છે. તેવી જ રીતે વ્યક્તિઓ કે જે બહુ જ ભૌતિકવાદી છે, તેઓ વિચારે છે કે આ ઐશ્વર્ય, મોભો, અને ભૌતિક શક્તિ તેમને બચાવશે. ના. તે ગૂંચવણ છે."|Vanisource:681021 - Lecture SB 07.09.08 - Seattle|681021 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૮ - સિયેટલ}} |
Latest revision as of 00:05, 29 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યારે એક પક્ષી આકાશમાં ઊડે છે, તો તેણે તેની પાછળ બધુ જ મૂકી દેવું પડે છે અને તેણે આકાશમાં તેની પોતાની શક્તિથી ઉડવું પડે છે. બીજી કોઈ મદદ નથી. પક્ષી કેમ? આ વિમાનો લો, જેટ વિમાનો. જ્યારે આપણે આકાશમાં જઈએ છીએ, આ ભૂમિને છોડીને, આપણે આપણી જમીન પરની શક્તિ પર હવે નિર્ભર ના રહી શકીએ. જો વિમાન પર્યાપ્ત રીતે શક્તિશાળી છે, તો આપણે ઊડી શકીએ છીએ; નહિતો સંકટ છે. તેવી જ રીતે વ્યક્તિઓ કે જે બહુ જ ભૌતિકવાદી છે, તેઓ વિચારે છે કે આ ઐશ્વર્ય, મોભો, અને ભૌતિક શક્તિ તેમને બચાવશે. ના. તે ગૂંચવણ છે." |
681021 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૮ - સિયેટલ |