GU/680823 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણને કૃષ્ણ માટે ત્યાગ કરવું શીખવું જોઈએ.તે પ્રેમનો લક્ષણ છે.યત કરોષિ યત અશનાસી યજ જુહોશી(BG 9.27).જો તમે....તમે ખાઓ છો,જો તમે માત્ર એમ નિર્ણય લેશો કે "હું જે પણ કૃષ્ણને અર્પિત નથી થઈ,તે નહિ ગ્રહણ કરીશ',ત્યારે કૃષ્ણ સમજી જાશે,'ઓહ,અહીં એક ભક્ત છે'.'હું કૃષ્ણના સૌંદર્યના સિવાય બીજું કઈ પણ નહિ દર્શન કરીશ',કૃષ્ણ સમજી જાશે.'હું હરે કૃષ્ણ અને કૃષ્ણના સંબંધિત વિષયો સિવાય બીજું કઈ પણ નહિ સાંભરીષ'.આ વસ્તુઓ છે.જરૂર નથી કે તમે ખૂબ ધનવાન બની જાઓ,ખૂબ સુંદર બનો કે મોટા પંડિત બનો.તમને નિર્ણય લેવો જોશે કે'હું આ વસ્તુને કૃષ્ણ સિવાય નહિ કરીશ.હું આ વસ્તુને કૃષ્ણ સિવાય નહિ કરીશ.હું જે વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત નથી તેમના સાથે નહિ મળીશ.હું એવું કઈ પણ વાત નહિ કરીશ જેનું સંબંધ કૃષ્ણની સાથે નથી'.તો તમારું...'હું કૃષ્ણના મંદિર સિવાય ક્યાં પણ નહિ જઈશ.હું મારા હાથને કૃષ્ણના કાર્યો સિવાય બીજા કાર્યોમાં નહિ ઉપયોગ કરીશ'.આ રીતે,જો તમે તમારા કાર્યોને પ્રશિક્ષિત કરશો,ત્યારે તમે કૃષ્ણને પ્રેમ કરો છો અને કૃષ્ણ ખરીદી ગયા છે - માત્ર તમારા નિશ્ચયથી.કૃષ્ણને તમારા પાસેથી કઈ પણ નથી જોતું.તે માત્ર એટલું જાણવા માગે છે કે તમે કૃષ્ણને પ્રેમ કરવાનો નિર્ણય લીધો છે કે નહિ.બસ એટલું જ ."
680823 - ભાષણ Excerpt - મોંટરીયલ