"તો આ ઈષૉપનિષદ આપણને શીખવાડે છે કે આપણને ખૂબજ જાગરૂક રેહવું જોઈએ.આપણને ખૂબજ ઉન્નત નહિ હોવી જોઈએ...આપણે ઉન્નત હોઈ શકે છે.તેનો કોઈ વાંધો નથી.અમે એમ નથી કેહતા કે તમે ભૌતિક શિક્ષામાં ઉન્નતિ નહિ કરતા.તમે ઉન્નતિ કરો,પણ,તે જ સમયે,તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો.તે અમારું પ્રચાર છે.અમે એમ નથી કેહતા કે તમે...તમે આ મોટરગાડી નહિ બનાવતા કે તમે આટલા બધા યંત્રોને નહિ બનાવતા.અમે એમ નથી કહેતા.પણ અમે કહીયે છીએ કે,'ઠીક છે,તમે આ યંત્રની રચના કરી છે.તેને કૃષ્ણની સેવામાં લગાવો'.તે અમારો પ્રસ્તાવ છે.અમે એમ નથી કેહતા કે તમે તેને રોકી નાખો.અમે નથી કેહતા કે તમે...તમે કોઈ મૈથુન જીવન નથી સ્વીકારતા.પણ અમે કહીયે છીએ કે,'હા,તમે મૈથુન જીવન લો - કૃષ્ણ માટે.તમે કૃષ્ણ ભાવનાભાવિત બાળકોને ઉત્પન્ન કરો.સો વાર તમે મૈથુન જીવનને અપનાવો.પણ બિલાડી અને કુતરાઓને પેદા ન કરો'.તે અમારો પ્રસ્તાવ છે."
|