GU/701213b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મનુષ્યનાંમ સહસ્રેસુ કાંસકીદ યતાતિ સિદદયે (ભ.ગી.૭.૩). આધ્યાત્મિક જ્ઞાનની આ ખેતી એટલે જીવનની પૂર્ણતા. પરંતુ લોકો તેના માટે પ્રયત્ન કરતા નથી. તેથી ગીતા કહે છે, મનુષ્યનાંમ સહસ્રેસુ: "ઘણા હજારો માણસોમાંથી, કોઈ આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્ જ્ઞાન કેળવવાનો પ્રયાસ કરી શકે છે. "અને યાટતાં આપી સિંધનાંમ(ભ.ગી.૭.૩): 'આધ્યાત્મિક ખેતી કેળવતા આવી ઘણી વ્યક્તિઓમાંથી, 'કૃષ્ણ' એટલે શું તે ભાગ્યે જ સમજી શકે છે'."
701213 - વાર્તાલાપ B - ઈન્દોર