GU/710331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મહિલાઓ અને સજ્જન, હું આ સભા, કૃષ્ણ ભાવનમ્રિત આંદોલનમાં ભાગ લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કૃષ્ણ ભાવનમ્રિત આંદોલન ખૂબ અધિકૃત છે. તે કંકોત્રી માનસિક અટકળો જેવું કંઈ નથી. તે વૈદિક જ્ઞાનના આધારે અધિકૃત છે, વિશેષરૂપે, સીધા જ સર્વોચ્ચ વ્યક્તિત્વ પરમ પુરષોતમ ભગવાન , ભગવાન કૃષ્ણ , પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે અન્ય ધર્મનો ઇતિહાસ ન હતો. આધુનિક યુગમાં, તમે જે પણ ધર્મ ધ્યાનમાં લઈ શકો છો, તે ૨,૬૦૦ વર્ષથી વધુ ઉંમરના નથી. પરંતુ હજી સુધી આ ભગવદ-ગીતાની વાત છે, તે કુરુક્ષેત્ર યુદ્ધ ક્ષેત્રમાં પાંચ હજાર વર્ષ પહેલાં બોલાતી હતી. "
710331 - ભાષણ પંડાલ - મુંબઈ‎