GU/Prabhupada 0306 - આપણે આપણા શંકાસ્પદ સવાલો રજૂ કરવા જોઈએ
Lecture -- Seattle, October 2, 1968
પ્રભુપાદ:તો કોઈ પ્રશ્ન છે?સૌથી પેહલા શ્રોતાગણો માંથી. અમે પ્રશ્નો માટે આમંત્રણ આપે છીએ,જો તમને કોઈ પ્રશ્ન છે,સંશય છે,આ વાક્યોના વિષયમાં,તમે પૂછી શકો છો.. તદ્ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી.૪.૩૪).બધું,જો તમે ખૂબજ ગંભીર છો સમજવા માટે, આપણને આપણા સંશયપૂર્વક પ્રશ્નોને સમર્પિત કરવા જોઈએ અને પછી સમજવું જોઈએ.તમે જુઓ છો.હા?
જુવાન માણસ:શું કોઈ વ્યક્તિ એવી ચેતનાને પ્રાપ્ત કરી શકે છે જે શબ્દોના પરે છે? નહીતો,મારા કહેવાનો અર્થ છે,એવી વાર્તાલાપ/આદાન પ્રદાન થઇ શકે છે જે શબ્દ નથી પણ ધ્વનિ છે, જે ધ્વનિ ને જેમ છે અથવા ધ્વનિ જ છે?થઇ શકે છે ૐ ને પોહ્ચવા માટે. જો તેવી કોઈ આદાન પ્રદાન છે,એવું કઈ જે આપણા વચ્ચે સમજૂતી, મારા,મારા ભાઈ,બીજા અને આપણા બધ્ધાના વચ્ચે? જો કોઈ તેવો અનુભવ છે હોઈ શકે જ્યાં અમે.. શું તે "ડોંગ"."ઑગ"ની જેમ સંભળાય છે.જો આ શબ્દના આગળ બીજું કઈ છે?વાતો?
પ્રભુપાદ:હા,આ હરે કૃષ્ણ.
જુવાન માણસ:હરે કૃષ્ણ.
પ્રભુપાદ:હા.
જુવાન માણસ:શું તમે વિવરણ આપી શકો છો?શું તમે તેને બતાવી શકો છો કેવી રીતે તે બની શકે છે?કેવી રીતે તે હંમેશા માટે થઇ શકે છે? એક માણસ હોવા વગર,અંગ્રેજી ભાષા વાત કર્યા વગર,કે બીજા ભાષાઓ વાત કર્યા વગર?કેવી રીતે તે એક ભાષા વાત કરવું?
પ્રભુપાદ:હવે,શબ્દ કોઈ પણ ભાષામાં બોલાઈ શકે છે. વાંધો નથી કે હરે કૃષ્ણ માત્ર સંસ્કૃત ભાષામાં બોલાઈ જય શકે છે. તમે અંગ્રેજી વિધિમાં પણ તેને બોલી શકો છો:"હરે કૃષ્ણ".શું બીજી કોઈ મુશ્કેલી છે? આ છોકરાઓ,તે પણ અંગ્રેજીમાં હરે કૃષ્ણ કહે છે.તો કોઈ પણ મુશ્કેલી છે. તે ધ્વનિનો મહત્વ છે.તેનો કોઈ વાંધો નથી કોણ કહે છે. જેમ કે પિયાનોમાં,જો તમે ડો છો,ત્યારે "ડુન્ગ" અવાજ આવે છે. વાંધો નથી કે તે અમેરિકી વગાડે છે,કે ભારતીય વગાડે છે, કે એક હિન્દૂ વગાડે છે કે મુસ્લિમ વગાડે છે,ધ્વનિ ધ્વનિ છે. તેમજ,આ પિયાનો,હરે કૃષ્ણ,તમે જરા અડો અને તે વાગશે.બસ.હા?
જુવાન માણસ(૨):શું તમે બેસીને એકલા ધ્યાન કરો છો? તમે તમારા મન સાથે શું કરો છો જેમ કે તે અહીં ત્યાં દોડે છે?શું તમે કઈ વિચારો છો? શું તમે તે કોઈના ઉપર રાખો છો કે શું તમે તેને ભ્રમણ કરવા દિયો છો?
પ્રભુપાદ:સૌથી પેહલા મને બતાવો કે ધ્યાનનો અર્થ શું છે?
જુવાન માણસ(૨):એકલા શાંતિથી બેસવું.
પ્રભુપાદ:હા?
તમાલ કૃષ્ણ:એકલા શાંતિથી બેસવું.
પ્રભુપાદ:એકલા શાંતિથી બેસવું.શું તે સંભવ છે? શું તમને લાગે છે કે તે સંભવ છે?
જુવાન માણસ(૨):જો તમે તમારા મનને સાંભળો.
પ્રભુપાદ:મન હંમેશા કાર્ય કરે છે.
જુવાન માણસ(૨):તે તમારા સાથે વાત કરે છે.
પ્રભુપાદ:કેવી રીતે તમે શાંત મન સાથે બેસી શકો છો?મન હંમેશા કાર્ય કરે છે. શું તેવો કોઈ પણ અનુભવ છે કે મન કાર્ય નથી કરતો જ્યારે તમે બેસો છો? જ્યારે તમે સૂઓ છો,ત્યારે મન કાર્ય કરે છે.તમે સપનાઓ જુઓ છો. તો તે મનનો કાર્ય છે.તો તમને ક્યારે મળે છે કે તમારો મન શાંત છે?
જુવાન માણસ(2):તે જ હું તમને પૂછવાનો પ્રયાસ કરું છું.
પ્રભુપાદ:હા.તો તેથી મન ક્યારે પણ શાંત નથી. તમને તમારા મનને ક્યાં પણ સંલગ્ન કરવું જોઈએ.તે ધ્યાન છે.
જુવાન માણસ(2):તમે તેને કેન સાથે સંલગ્ન કરો છો?
પ્રભુપાદ:હા,તે કૃષ્ણ છે. અમે અમારું મન સૌથી સુંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન,કૃષ્ણમાં સંલગ્ન કરીયે છીએ. માત્ર મનને જ નહિ,પણ મન ને ઇન્દ્રિયો સાથે કાર્યમાં લગાડીયે છીએ. કારણ કે મન ઇન્દ્રિયો સાથે કાર્ય કરે છે,