GU/660718 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/660530 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660530|GU/660720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660720}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660718BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"ભગવદ ગીતામાં, તે સ્પષ્ટપણે કહ્યું છે કે "મારા પ્રિય અર્જુન, તારા પણ ઘણા ઘણા જન્મો થઈ ગયા છે. તું હતો, તું છે, અને કારણકે તું મારો નિત્ય સંગી છે, તો જ્યારે પણ હું કોઈ પણ ગ્રહમાં અવતાર લઇશ, તું પણ, તું પણ મારી સાથે હોઈશ. તો જ્યારે મે સૂર્ય ગ્રહ પર અવતાર લીધો હતો અને આ ભગવદ ગીતા સૂર્યદેવને કહી હતી, તું પણ મારી સાથે હાજર હતો, પણ દુર્ભાગ્યવશ, તું ભૂલી ગયો છે. કારણકે તું એક જીવ છે અને હું પરમ ભગવાન છું." તે ફરક છે ભગવાન (અને આપણી વચ્ચે)... હું યાદ નથી રાખી શકતો. ભૂલકણાપણું મારો સ્વભાવ છે."|Vanisource:660718 - Lecture BG 04.03-6 - New York|660718 - ભાષણ - ભ.ગી. ૪.૩-૬ - ન્યુ યોર્ક}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660718BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"ભગવદ ગીતામાં, તે સ્પષ્ટપણે કહ્યું છે કે "મારા પ્રિય અર્જુન, તારા પણ ઘણા ઘણા જન્મો થઈ ગયા છે. તું હતો, તું છે, અને કારણકે તું મારો નિત્ય સંગી છે, તો જ્યારે પણ હું કોઈ પણ ગ્રહમાં અવતાર લઇશ, તું પણ, તું પણ મારી સાથે હોઈશ. તો જ્યારે મે સૂર્ય ગ્રહ પર અવતાર લીધો હતો અને આ ભગવદ ગીતા સૂર્યદેવને કહી હતી, તું પણ મારી સાથે હાજર હતો, પણ દુર્ભાગ્યવશ, તું ભૂલી ગયો છે. કારણકે તું એક જીવ છે અને હું પરમ ભગવાન છું." તે ફરક છે ભગવાન (અને આપણી વચ્ચે)... હું યાદ નથી રાખી શકતો. ભૂલકણાપણું મારો સ્વભાવ છે."|Vanisource:660718 - Lecture BG 04.03-6 - New York|660718 - ભાષણ - ભ.ગી. ૪.૩-૬ - ન્યુ યોર્ક}} |
Latest revision as of 22:57, 29 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવદ ગીતામાં, તે સ્પષ્ટપણે કહ્યું છે કે "મારા પ્રિય અર્જુન, તારા પણ ઘણા ઘણા જન્મો થઈ ગયા છે. તું હતો, તું છે, અને કારણકે તું મારો નિત્ય સંગી છે, તો જ્યારે પણ હું કોઈ પણ ગ્રહમાં અવતાર લઇશ, તું પણ, તું પણ મારી સાથે હોઈશ. તો જ્યારે મે સૂર્ય ગ્રહ પર અવતાર લીધો હતો અને આ ભગવદ ગીતા સૂર્યદેવને કહી હતી, તું પણ મારી સાથે હાજર હતો, પણ દુર્ભાગ્યવશ, તું ભૂલી ગયો છે. કારણકે તું એક જીવ છે અને હું પરમ ભગવાન છું." તે ફરક છે ભગવાન (અને આપણી વચ્ચે)... હું યાદ નથી રાખી શકતો. ભૂલકણાપણું મારો સ્વભાવ છે." |
660718 - ભાષણ - ભ.ગી. ૪.૩-૬ - ન્યુ યોર્ક |