GU/660727 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/660725 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660725|GU/660728 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660728}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660727BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"પરમ ભગવાન, વેદિક સાહિત્યમાં તેમને સર્વોચ્ચ નેતા કહેવામા આવ્યા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. નિત્ય મતલબ શાશ્વત, અને નિત્યાનામ, મતલબ બીજા ઘણા શાશ્વત જીવો. આપણે બીજા ઘણા શાશ્વત જીવો છીએ. એક, તે એક શાશ્વત... એકો બહુનામ વિદધાતી કામાન. બે પ્રકારના શાશ્વત જીવો છે. આપણે જીવો, આપણે પણ શાશ્વત છીએ, અને પરમ ભગવાન, તેઓ પણ શાશ્વત છે. જ્યાં સુધી શાશ્વતતાનો પ્રશ્ન છે, આપણે બંને ગુણાત્મક રીતે એક છીએ. તેઓ શાશ્વત છે, અને આપણે શાશ્વત છીએ. સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧). તેઓ પણ પૂર્ણ આનંદ છે, અને આપણે પણ પૂર્ણ આનંદ છીએ કારણકે આપણે તે જ ગુણના અંશ છીએ. પણ તેઓ નેતા છે."|Vanisource:660727 - Lecture BG 04.11 - New York|660727 - ભાષણ - ભ.ગી. ૪.૧૧ - ન્યુ યોર્ક}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660727BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"પરમ ભગવાન, વેદિક સાહિત્યમાં તેમને સર્વોચ્ચ નેતા કહેવામા આવ્યા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. નિત્ય મતલબ શાશ્વત, અને નિત્યાનામ, મતલબ બીજા ઘણા શાશ્વત જીવો. આપણે બીજા ઘણા શાશ્વત જીવો છીએ. એક, તે એક શાશ્વત... એકો બહુનામ વિદધાતી કામાન. બે પ્રકારના શાશ્વત જીવો છે. આપણે જીવો, આપણે પણ શાશ્વત છીએ, અને પરમ ભગવાન, તેઓ પણ શાશ્વત છે. જ્યાં સુધી શાશ્વતતાનો પ્રશ્ન છે, આપણે બંને ગુણાત્મક રીતે એક છીએ. તેઓ શાશ્વત છે, અને આપણે શાશ્વત છીએ. સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧). તેઓ પણ પૂર્ણ આનંદ છે, અને આપણે પણ પૂર્ણ આનંદ છીએ કારણકે આપણે તે જ ગુણના અંશ છીએ. પણ તેઓ નેતા છે."|Vanisource:660727 - Lecture BG 04.11 - New York|660727 - ભાષણ - ભ.ગી. ૪.૧૧ - ન્યુ યોર્ક}}

Latest revision as of 22:58, 29 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પરમ ભગવાન, વેદિક સાહિત્યમાં તેમને સર્વોચ્ચ નેતા કહેવામા આવ્યા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. નિત્ય મતલબ શાશ્વત, અને નિત્યાનામ, મતલબ બીજા ઘણા શાશ્વત જીવો. આપણે બીજા ઘણા શાશ્વત જીવો છીએ. એક, તે એક શાશ્વત... એકો બહુનામ વિદધાતી કામાન. બે પ્રકારના શાશ્વત જીવો છે. આપણે જીવો, આપણે પણ શાશ્વત છીએ, અને પરમ ભગવાન, તેઓ પણ શાશ્વત છે. જ્યાં સુધી શાશ્વતતાનો પ્રશ્ન છે, આપણે બંને ગુણાત્મક રીતે એક છીએ. તેઓ શાશ્વત છે, અને આપણે શાશ્વત છીએ. સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧). તેઓ પણ પૂર્ણ આનંદ છે, અને આપણે પણ પૂર્ણ આનંદ છીએ કારણકે આપણે તે જ ગુણના અંશ છીએ. પણ તેઓ નેતા છે."
660727 - ભાષણ - ભ.ગી. ૪.૧૧ - ન્યુ યોર્ક