GU/661026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/661023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661023|GU/661102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|661102}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661026BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આત્મા અત્યારે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર દ્વારા ઢંકાયેલું છે. જ્યારે સ્થૂળ શરીર કામ કરતું બંધ થઈ જશે... જેમ કે રાત્રે સ્થૂળ શરીર પડેલું હોય છે, પણ સૂક્ષ્મ શરીર - મન કામ કરી રહ્યું છે. તેથી તમે સ્વપ્ન જોવો છે. સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે. તો જ્યારે તમે આ શરીર છોડી દેશો, તમારું સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, તે તમને બહુ જ સૂક્ષ્મ રીતે લઈ જશે. જેમ કે હવા સુગંધને લઈ જાય છે. જો હવા કોઈ ગુલાબનો છોડ પરથી પસાર થતી હોય, હવા ગુલાબ જેવી સુગંધની બની જશે. કોઈ ગુલાબ નથી, પણ સુગંધ છે. તેવી જ રીતે, તમારી માનસિકતાની સુગંધ, તમારી સમજણની સુગંધ, લઈ જવામાં આવે છે. તે છે સૂક્ષ્મ શરીર. અને તમને તે પ્રકારનું શરીર મળશે. તેથી મૃત્યુના સમયે પરિક્ષાની કસોટી થાય છે, કેટલું વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થયેલું છે."|Vanisource:661026 - Lecture BG 08.05 - New York|661026 - ભાષણ - ભ.ગી. ૮.૫ - ન્યુ યોર્ક}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661026BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આત્મા અત્યારે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર દ્વારા ઢંકાયેલું છે. જ્યારે સ્થૂળ શરીર કામ કરતું બંધ થઈ જશે... જેમ કે રાત્રે સ્થૂળ શરીર પડેલું હોય છે, પણ સૂક્ષ્મ શરીર - મન કામ કરી રહ્યું છે. તેથી તમે સ્વપ્ન જોવો છે. સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે. તો જ્યારે તમે આ શરીર છોડી દેશો, તમારું સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, તે તમને બહુ જ સૂક્ષ્મ રીતે લઈ જશે. જેમ કે હવા સુગંધને લઈ જાય છે. જો હવા કોઈ ગુલાબનો છોડ પરથી પસાર થતી હોય, હવા ગુલાબ જેવી સુગંધની બની જશે. કોઈ ગુલાબ નથી, પણ સુગંધ છે. તેવી જ રીતે, તમારી માનસિકતાની સુગંધ, તમારી સમજણની સુગંધ, લઈ જવામાં આવે છે. તે છે સૂક્ષ્મ શરીર. અને તમને તે પ્રકારનું શરીર મળશે. તેથી મૃત્યુના સમયે પરિક્ષાની કસોટી થાય છે, કેટલું વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થયેલું છે."|Vanisource:661026 - Lecture BG 08.05 - New York|661026 - ભાષણ - ભ.ગી. ૮.૫ - ન્યુ યોર્ક}}

Latest revision as of 23:04, 16 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આત્મા અત્યારે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર દ્વારા ઢંકાયેલું છે. જ્યારે સ્થૂળ શરીર કામ કરતું બંધ થઈ જશે... જેમ કે રાત્રે સ્થૂળ શરીર પડેલું હોય છે, પણ સૂક્ષ્મ શરીર - મન કામ કરી રહ્યું છે. તેથી તમે સ્વપ્ન જોવો છે. સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે. તો જ્યારે તમે આ શરીર છોડી દેશો, તમારું સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, તે તમને બહુ જ સૂક્ષ્મ રીતે લઈ જશે. જેમ કે હવા સુગંધને લઈ જાય છે. જો હવા કોઈ ગુલાબનો છોડ પરથી પસાર થતી હોય, હવા ગુલાબ જેવી સુગંધની બની જશે. કોઈ ગુલાબ નથી, પણ સુગંધ છે. તેવી જ રીતે, તમારી માનસિકતાની સુગંધ, તમારી સમજણની સુગંધ, લઈ જવામાં આવે છે. તે છે સૂક્ષ્મ શરીર. અને તમને તે પ્રકારનું શરીર મળશે. તેથી મૃત્યુના સમયે પરિક્ષાની કસોટી થાય છે, કેટલું વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થયેલું છે."
661026 - ભાષણ - ભ.ગી. ૮.૫ - ન્યુ યોર્ક