GU/661205 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/661204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661204|GU/661206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661206}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661205CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જીવાત્મા કૃષ્ણનો શાશ્વત સેવક છે, અને વ્યક્તિએ તેના સ્વામીનો સ્વભાવ સમજવો જોઈએ જેથી તેનો સેવાભાવ, તેનો સ્નેહ, વધુ ઘનિષ્ઠ બને. ધારોકે હું એક સ્થળે સેવા આપું છું. હું એક માલિકની સેવામાં પ્રવૃત્ત છું, પણ હું જાણતો નથી કે તે માલિક કેટલો મોટો છે. પણ જ્યારે હું મારા માલિકનો પ્રભાવ, ઐશ્વર્ય અને મહાનતા સમજુ છું, હું વધુ નિષ્ઠાવાન બાનુ છું: "ઓહ, મારા માલિક આટલા મહાન છે." તો તેથી ફક્ત જાણવું, "ભગવાન મહાન છે, અને મારે ભગવાન સાથે કોઈ સંબંધ છે," તે પર્યાપ્ત નથી. તમારે જાણવું જ જોઈએ કે તેઓ કેટલા મહાન છે. અવશ્ય, તમે ગણતરી કરી શકો, પણ જ્યાં સુધી શક્ય હોય, તમારે જાણવું જોઈએ કે તેઓ કેટલા મહાન છે."|Vanisource:661205 - Lecture CC Madhya 20.152-154 - New York|661205 - ભાષણ - ચૈ.ચ. ૨૦.૧૫૨-૧૫૪ - ન્યુ યોર્ક}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661205CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જીવાત્મા કૃષ્ણનો શાશ્વત સેવક છે, અને વ્યક્તિએ તેના સ્વામીનો સ્વભાવ સમજવો જોઈએ જેથી તેનો સેવાભાવ, તેનો સ્નેહ, વધુ ઘનિષ્ઠ બને. ધારોકે હું એક સ્થળે સેવા આપું છું. હું એક માલિકની સેવામાં પ્રવૃત્ત છું, પણ હું જાણતો નથી કે તે માલિક કેટલો મોટો છે. પણ જ્યારે હું મારા માલિકનો પ્રભાવ, ઐશ્વર્ય અને મહાનતા સમજુ છું, હું વધુ નિષ્ઠાવાન બાનુ છું: "ઓહ, મારા માલિક આટલા મહાન છે." તો તેથી ફક્ત જાણવું, "ભગવાન મહાન છે, અને મારે ભગવાન સાથે કોઈ સંબંધ છે," તે પર્યાપ્ત નથી. તમારે જાણવું જ જોઈએ કે તેઓ કેટલા મહાન છે. અવશ્ય, તમે ગણતરી કરી શકો, પણ જ્યાં સુધી શક્ય હોય, તમારે જાણવું જોઈએ કે તેઓ કેટલા મહાન છે."|Vanisource:661205 - Lecture CC Madhya 20.152-154 - New York|661205 - ભાષણ - ચૈ.ચ. ૨૦.૧૫૨-૧૫૪ - ન્યુ યોર્ક}}

Latest revision as of 23:19, 29 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જીવાત્મા કૃષ્ણનો શાશ્વત સેવક છે, અને વ્યક્તિએ તેના સ્વામીનો સ્વભાવ સમજવો જોઈએ જેથી તેનો સેવાભાવ, તેનો સ્નેહ, વધુ ઘનિષ્ઠ બને. ધારોકે હું એક સ્થળે સેવા આપું છું. હું એક માલિકની સેવામાં પ્રવૃત્ત છું, પણ હું જાણતો નથી કે તે માલિક કેટલો મોટો છે. પણ જ્યારે હું મારા માલિકનો પ્રભાવ, ઐશ્વર્ય અને મહાનતા સમજુ છું, હું વધુ નિષ્ઠાવાન બાનુ છું: "ઓહ, મારા માલિક આટલા મહાન છે." તો તેથી ફક્ત જાણવું, "ભગવાન મહાન છે, અને મારે ભગવાન સાથે કોઈ સંબંધ છે," તે પર્યાપ્ત નથી. તમારે જાણવું જ જોઈએ કે તેઓ કેટલા મહાન છે. અવશ્ય, તમે ગણતરી કરી શકો, પણ જ્યાં સુધી શક્ય હોય, તમારે જાણવું જોઈએ કે તેઓ કેટલા મહાન છે."
661205 - ભાષણ - ચૈ.ચ. ૨૦.૧૫૨-૧૫૪ - ન્યુ યોર્ક