GU/670102b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670102CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જો કોઈ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670102|GU/670102c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670102c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670102CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જો કોઈ કૃષ્ણ ભાવનામૃતના આ તત્વજ્ઞાનને ગ્રહણ કરે છે અને ભગવાનનો પ્રેમ વિકસિત કરે છે, તો તે ભગવાનને દરેક ક્ષણે, દરેક પગલે, દરેક વસ્તુમાં જોઈ શકે છે. તે, એક ક્ષણ માટે પણ ભગવાનની નજરથી દૂર નથી જતો. જેમ કે ભગવદ-ગીતામાં કહેવામાં આવ્યું છે, તેષુ તે મયી. જે ભક્તને પ્રેમ થયો છે, જેણે ભગવાન માટેનો પ્રેમ વિકસિત કર્યો છે, તે પણ દરેક ક્ષણે ભગવાનને જુએ છે. તેવી જ રીતે, ભગવાન પણ દરેક ક્ષણે તેને જોઈ રહ્યા છે. તેઓ અલગ નથી. આટલી સરળ પ્રક્રિયા. આ હરિ-કીર્તન, આ યુગમાં આ સરળ પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી છે, અને જો આપણે તેને કોઈ દોષ વિના અને વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક કરીએ, તો પછી ભગવાનના દર્શન કરવા એક ભક્ત માટે મુશ્કેલ નથી."|Vanisource:670102 - Lecture CC Madhya 20.391-405 - New York|670102 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક}} |
Latest revision as of 11:12, 21 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો કોઈ કૃષ્ણ ભાવનામૃતના આ તત્વજ્ઞાનને ગ્રહણ કરે છે અને ભગવાનનો પ્રેમ વિકસિત કરે છે, તો તે ભગવાનને દરેક ક્ષણે, દરેક પગલે, દરેક વસ્તુમાં જોઈ શકે છે. તે, એક ક્ષણ માટે પણ ભગવાનની નજરથી દૂર નથી જતો. જેમ કે ભગવદ-ગીતામાં કહેવામાં આવ્યું છે, તેષુ તે મયી. જે ભક્તને પ્રેમ થયો છે, જેણે ભગવાન માટેનો પ્રેમ વિકસિત કર્યો છે, તે પણ દરેક ક્ષણે ભગવાનને જુએ છે. તેવી જ રીતે, ભગવાન પણ દરેક ક્ષણે તેને જોઈ રહ્યા છે. તેઓ અલગ નથી. આટલી સરળ પ્રક્રિયા. આ હરિ-કીર્તન, આ યુગમાં આ સરળ પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી છે, અને જો આપણે તેને કોઈ દોષ વિના અને વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક કરીએ, તો પછી ભગવાનના દર્શન કરવા એક ભક્ત માટે મુશ્કેલ નથી." |
670102 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક |