GU/670106c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670106CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"ભૌતિકવાદીનો અર્થ કંઈક અસાધારણ વ્યક્તિત્વ હોતો નથી. જે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670106b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670106b|GU/670107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670107}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670106CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"ભૌતિકવાદીનો અર્થ કંઈક અસાધારણ વ્યક્તિત્વ હોતો નથી. જે વ્યક્તિ કૃષ્ણ વિશે જાણતો નથી, તે ભૌતિકવાદી છે. અને જેણે નિયમ અને સિદ્ધાંતોના અંતર્ગત કૃષ્ણ વિજ્ઞાનમાં પ્રગતિ કરી છે, તેઓને આધ્યાત્મવાદી કહેવામાં આવે છે. તો ભૌતિકવાદી, રોગ છે હરાવ અભક્તસ્ય કુતો મહદ-ગુણ મનો-રથેન અસતિ ધાવતો બહિ: ([[vanisource : SB 5.18.12 | શ્રી.ભા. ૫.૧૮.૧૨]]). જ્યાં સુધી આપણે કૃષ્ણ ભાવનામૃતનો સંપૂર્ણ રીતે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણે માનસિક સ્તર પર જ ફર્યા કરીશું. તમને ઘણા દાર્શનિકો, તત્વજ્ઞાનના ડોકટરો મળશે, તેઓ તર્ક કરી શકે છે, માનસિક સ્તર પર, મન:, પરંતુ વાસ્તવમાં તેઓ અસત છે. તેમની પ્રવૃત્તિઓ ભૌતિકવાદી જોવા મળશે. કોઈ આધ્યાત્મિક અનુભૂતિ નથી. તેથી વધુ કે ઓછા અંશે, આ ભૌતિક વિભાવના બધે જ છે." |Vanisource:670106 - Lecture CC Madhya 21.62-67 - New York|670106 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૧.૬૨-૬૭ - ન્યુ યોર્ક}} |
Latest revision as of 13:05, 24 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભૌતિકવાદીનો અર્થ કંઈક અસાધારણ વ્યક્તિત્વ હોતો નથી. જે વ્યક્તિ કૃષ્ણ વિશે જાણતો નથી, તે ભૌતિકવાદી છે. અને જેણે નિયમ અને સિદ્ધાંતોના અંતર્ગત કૃષ્ણ વિજ્ઞાનમાં પ્રગતિ કરી છે, તેઓને આધ્યાત્મવાદી કહેવામાં આવે છે. તો ભૌતિકવાદી, રોગ છે હરાવ અભક્તસ્ય કુતો મહદ-ગુણ મનો-રથેન અસતિ ધાવતો બહિ: ( શ્રી.ભા. ૫.૧૮.૧૨). જ્યાં સુધી આપણે કૃષ્ણ ભાવનામૃતનો સંપૂર્ણ રીતે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણે માનસિક સ્તર પર જ ફર્યા કરીશું. તમને ઘણા દાર્શનિકો, તત્વજ્ઞાનના ડોકટરો મળશે, તેઓ તર્ક કરી શકે છે, માનસિક સ્તર પર, મન:, પરંતુ વાસ્તવમાં તેઓ અસત છે. તેમની પ્રવૃત્તિઓ ભૌતિકવાદી જોવા મળશે. કોઈ આધ્યાત્મિક અનુભૂતિ નથી. તેથી વધુ કે ઓછા અંશે, આ ભૌતિક વિભાવના બધે જ છે." |
670106 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૧.૬૨-૬૭ - ન્યુ યોર્ક |