GU/670107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670107CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તેથી આપણે ભગવાનનો તે સર્વોચ્ચ વ્યક્તિત્વ સાથેનો અમારો સંબંધ રાખવાના છીએ. તો પછી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તે હવે કેતન્ય મહાપુભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને તે કહેવામાં આવે છે - તે સેવા ચલાવવાની પ્રક્રિયા, જેના દ્વારા આપણે તે પ્રાપ્ત કરી શકીએ. બિંદુ ab ને અભિધિઆ કહેવામાં આવે છે. અભિધ્યા એટલે ફરજોની અમલ, ફરજોની અમલવારી, અથવા ફરજની અમલ - ફરજ નહીં: ફરજ. ફરજ તમે કેટલીકવાર ટાળી શકો છો, અને તમે માફ કરી શકો છો, પરંતુ જવાબદારી આપણે કરી શકતા નથી. જવાબદારી એટલે તમારે.વાંધો એટલે કે તમારે. કારણ કે તમે તેના માટે જ છો, જો તમે તે નહીં કરો, તો તમને મુશ્કેલી થશે. "|Vanisource:670107 - Lecture CC Madhya 22.05 - New York|670107 - ભાષણ સીસી માધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670106c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670106c|GU/670107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670107b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670107CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો આપણે તે પરમ ભગવાન સાથેનો આપણો સંબંધ રાખવાના છીએ. તો પછી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તે હવે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને તેને કહેવામાં આવે છે - તે સેવા કરવાની પ્રક્રિયા, જેના દ્વારા આપણે તે પ્રાપ્ત કરી શકીએ તેને અભિધેય કહેવામાં આવે છે.અભિધેય એટલે કર્તવ્યો બજાવવા, અથવા ફરજોનું અમલીકરણ - કર્તવ્ય નહીં: ફરજ. કર્તવ્ય તમે ક્યારેક ટાળી શકો છો, અને તમને માફી મળી શકે છે, પરંતુ ફરજ અથવા જવાબદારી આપણે ટાળી શકીએ નહીં. જવાબદારી મતલબ તમારે કરવું જ પડે. કારણ કે તમે તેના માટે જ છો, જો તમે તે નહીં કરો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો." |Vanisource:670107 - Lecture CC Madhya 22.05 - New York|670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 13:11, 24 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે તે પરમ ભગવાન સાથેનો આપણો સંબંધ રાખવાના છીએ. તો પછી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તે હવે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને તેને કહેવામાં આવે છે - તે સેવા કરવાની પ્રક્રિયા, જેના દ્વારા આપણે તે પ્રાપ્ત કરી શકીએ તેને અભિધેય કહેવામાં આવે છે.અભિધેય એટલે કર્તવ્યો બજાવવા, અથવા ફરજોનું અમલીકરણ - કર્તવ્ય નહીં: ફરજ. કર્તવ્ય તમે ક્યારેક ટાળી શકો છો, અને તમને માફી મળી શકે છે, પરંતુ ફરજ અથવા જવાબદારી આપણે ટાળી શકીએ નહીં. જવાબદારી મતલબ તમારે કરવું જ પડે. કારણ કે તમે તેના માટે જ છો, જો તમે તે નહીં કરો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો."
670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎