GU/670108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670108CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670107b|GU/670109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|670109}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670108CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ જ્ઞાન વિના આપણે આનંદિત ન રહી શકીએ. પરંતુ સ્વભાવથી આપણે આનંદિત છીએ. તેમના બ્રહ્મસૂત્રમાં, વેદાંત-સૂત્રમાં, એવું કહેવામાં આવ્યું છે, આનંદમયો અભ્યાસાત. દરેક જીવ, બ્રહ્મ. જીવો, તેઓ બ્રહ્મ છે, અને કૃષ્ણ તેઓ પણ પર-બ્રહ્મ છે. તો બ્રહ્મ અને પર-બ્રહ્મ, તેઓ બંને સ્વભાવથી આનંદમય છે. તેઓ આનંદની ઇચ્છા કરે છે. તો આપણો આનંદ કૃષ્ણના સંબંધિત સાથે છે, જેમ કે અગ્નિ અને અગ્નિના તણખલાઓ. અગ્નિની તણખલાઓ, જ્યા સુધી અગ્નિની સાથે છે, તે સુંદર છે. અને જેવા અગ્નિના તણખલાઓ મૂળ અગ્નિમાંથી નીચે પડી જાય છે , ઓહ, તે બુઝાઈ જાય છે, પછી સુંદર નથી રહેતા." |Vanisource:670108 - Lecture CC Madhya 22.06-10 - New York|670108 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૬-૧૦ - ન્યુ યોર્ક}} |
Latest revision as of 13:57, 24 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ જ્ઞાન વિના આપણે આનંદિત ન રહી શકીએ. પરંતુ સ્વભાવથી આપણે આનંદિત છીએ. તેમના બ્રહ્મસૂત્રમાં, વેદાંત-સૂત્રમાં, એવું કહેવામાં આવ્યું છે, આનંદમયો અભ્યાસાત. દરેક જીવ, બ્રહ્મ. જીવો, તેઓ બ્રહ્મ છે, અને કૃષ્ણ તેઓ પણ પર-બ્રહ્મ છે. તો બ્રહ્મ અને પર-બ્રહ્મ, તેઓ બંને સ્વભાવથી આનંદમય છે. તેઓ આનંદની ઇચ્છા કરે છે. તો આપણો આનંદ કૃષ્ણના સંબંધિત સાથે છે, જેમ કે અગ્નિ અને અગ્નિના તણખલાઓ. અગ્નિની તણખલાઓ, જ્યા સુધી અગ્નિની સાથે છે, તે સુંદર છે. અને જેવા અગ્નિના તણખલાઓ મૂળ અગ્નિમાંથી નીચે પડી જાય છે , ઓહ, તે બુઝાઈ જાય છે, પછી સુંદર નથી રહેતા." |
670108 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૬-૧૦ - ન્યુ યોર્ક |