GU/670122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670122CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"આ સ્વરૂપ, કળ, દરેક માટે બધી શુભતા માટે છે. "ભુવાના-મṅગલ્ય ધ્યાન સ્મરે દૈત્યṁ તા ઉપસāકāનમ." જે લોકો તમને ધ્યાનમાં અવલોકન કરે છે ... "ધ્યાન એટલે કે મનને ફક્ત કેળ અથવા વિનુ પર કેન્દ્રિત કરવું. આ ધ્યાન છે. મને ખબર નથી ... આજકાલ ઘણા બધા ધ્યાનાકર્તાઓ ત્યાં છે, તેમનો કોઈ ઉદ્દેશ્ય નથી. કંઈક તેઓ નૈતિક, અપ્રગટ હોવાનો વિચારવાનો પ્રયાસ કરે છે. અને ભગવદ્ ગીતામાં તે વખોડી કા thatવામાં આવે છે, તે ક્લીઓ 'ધિકટારસ તેમ અવ્યક્તેતસકતા-સતસં ( વેનિસોર્સ: બીજી 12.5 )જે લોકો તે અંગત રદબાતલ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ સરળ છે, મારો કહેવાનો અર્થ છે, બિનજરૂરી મુશ્કેલી લેવી. જો તમે ધ્યાન કરવા માંગતા હો, તો ફક્ત કા અથવા પરમાત્મનું ધ્યાન કરો "|Vanisource:670122 - Lecture CC Madhya 25.31-38 - San Francisco|670122 - ભાષણ સીસી માધ્ય ૨૫.૩૧.૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670122|GU/670123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670123}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670122CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"આ સ્વરૂપ,કૃષ્ણ, દરેક ના મંગલ કલ્યાણ માટે છે." ભુવન-મંગલાય ધ્યાને સ્મ દરશિતમ ત ઉપાસકાનામ. "જે લોકો ધ્યાનમાં તમારું અવલોકન કરે છે..." ધ્યાનનો અર્થ છે મનને ફક્ત કૃષ્ણ અથવા વિષ્ણુ પર કેન્દ્રિત કરવું. આ ધ્યાન છે. મને ખબર નથી... આજકાલ ઘણા બધા ધ્યાનકર્તાઓ હોય છે, તેમનો કોઈ ઉદ્દેશ્ય નથી. તેઓ કોઈ નિરાકાર, અવ્યક્ત વસ્તુ પર વિચારવાનો પ્રયાસ કરે છે. અને ભગવદ્ ગીતામાં તે વખોડી કાઢવામાં આવ્યું છે, તે ક્લેશો અધિકતરસ તેષામ અવ્યક્તાસક્તા ચેતસામ ([[Vanisource:BG 12.5 (1972)|ભ.ગી. ૧૨.૫]]). જે લોકો તે નિરાકાર શૂન્ય પર ધ્યાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ફક્ત, મારો કહેવાનો અર્થ છે, બિનજરૂરી મુશ્કેલી લઈ રહ્યા છે. જો તમે ધ્યાન કરવા માંગતા હોવ, તો ફક્ત કૃષ્ણ અથવા પરમાત્માનું ધ્યાન કરો." |Vanisource:670122 - Lecture CC Madhya 25.31-38 - San Francisco|670122 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૧-૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 16:50, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ સ્વરૂપ,કૃષ્ણ, દરેક ના મંગલ કલ્યાણ માટે છે." ભુવન-મંગલાય ધ્યાને સ્મ દરશિતમ ત ઉપાસકાનામ. "જે લોકો ધ્યાનમાં તમારું અવલોકન કરે છે..." ધ્યાનનો અર્થ છે મનને ફક્ત કૃષ્ણ અથવા વિષ્ણુ પર કેન્દ્રિત કરવું. આ ધ્યાન છે. મને ખબર નથી... આજકાલ ઘણા બધા ધ્યાનકર્તાઓ હોય છે, તેમનો કોઈ ઉદ્દેશ્ય નથી. તેઓ કોઈ નિરાકાર, અવ્યક્ત વસ્તુ પર વિચારવાનો પ્રયાસ કરે છે. અને ભગવદ્ ગીતામાં તે વખોડી કાઢવામાં આવ્યું છે, તે ક્લેશો અધિકતરસ તેષામ અવ્યક્તાસક્તા ચેતસામ (ભ.ગી. ૧૨.૫). જે લોકો તે નિરાકાર શૂન્ય પર ધ્યાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ફક્ત, મારો કહેવાનો અર્થ છે, બિનજરૂરી મુશ્કેલી લઈ રહ્યા છે. જો તમે ધ્યાન કરવા માંગતા હોવ, તો ફક્ત કૃષ્ણ અથવા પરમાત્માનું ધ્યાન કરો."
670122 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૧-૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎