GU/670123b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670123CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"કોઈ કૃષ્ણનું સર્વોચ્ચ રૂપ કેવી રીતે જુએ છે? ફક્ત સેવાની પદ્ધતિ દ્વારા. અન્યથા, ત્યાં કોઈ સંભાવના નથી. સેવામોમુખે જિહવાડાઉ (ભક્તિ-રાસમિત-સિંધુ ૧.૨.૨34)). જો તમે સેવાના વલણમાં રોકાયેલા છો, તો ભગવાન કરશે. પોતે જ તમને પ્રગટ કરો. તમે ભગવાનને જોઈ શકતા નથી. તમે ... તમારા નાના પ્રયત્નોથી તમે ભગવાનને જોઈ શકતા નથી. આ શક્ય નથી. મધ્યરાત્રિની જેમ, અંધકાર, સૂર્યને જોવાનું શક્ય નથી.જ્યારે તમે સૂર્યને જોઈ શકો છો સૂર્ય પોતે જ તમને પ્રગટ કરે છે સૂર્યનો સમય મળી ગયો છે એમ કહો, સવારે 4:30 અથવા 5:00 સવારે, એક સમયે જણાવે છે. અને જલદી સૂર્ય પોતાને પ્રગટ કરે છે, તમે તમારી જાતને જુઓ, તમે સૂર્યને જોશો અને તમે વિશ્વને જોશો. અને આટલા લાંબા સમય સુધી તમે સૂર્યને જોતા નથી, તમે અંધકારમાં છો, વિશ્વ અંધકારમાં છે અને તમે જોઈ શકતા નથી. "|Vanisource:670123 - Lecture CC Madhya 25.36-40 - San Francisco|670123 - ભાષણ સીસી માધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670123|GU/670124 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670124}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670123CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"કોઈ વ્યક્તિ કૃષ્ણનું સર્વોચ્ચ રૂપ કેવી રીતે જુએ છે? ફક્ત સેવાની પદ્ધતિ દ્વારા. અન્યથા, કોઈ શક્યતા નથી. સેવોન્મુખે હી જીહ્વાદૌ (ભક્તિરસામૃતસિંધુ ૧.૨.૨૩૪). જો તમે સેવાભાવમાં સંલગ્ન છો, તો ભગવાન તમારી સમક્ષ પોતાને પ્રકટ કરશે. તમે ભગવાનને જોઈ શકતા નથી. તમે... તમારા તુચ્છ પ્રયત્નોથી તમે ભગવાનને જોઈ ન શકો. આ શક્ય નથી. જેમ કે મધ્યરાત્રિના અંધકારમાં સૂર્યને જોવાનું શક્ય નથી. જ્યારે સૂર્ય સ્વયં પોતાને તમારી સમક્ષ પ્રકટ કરે છે ત્યારે જ તમે જોઈ શકો છો. સૂર્યનો એક સમય હોય છે, જેમ કે સવારે :૩૦ અથવા :૦૦ વાગ્યે, તરત તે પ્રકટ થશે. અને જેવો સૂર્ય પોતેને પ્રકટ કરે છે, તમે પોતાને જુઓ જુઓ છો, તમે સૂર્યને જુઓ છો અને તમે વિશ્વને જુઓ છો. અને જ્યા સુધી તમે સૂર્યને જોતા નથી, તમે અંધકારમાં છો, વિશ્વ અંધકારમાં છે અને તમે જોઈ શકતા નથી." |Vanisource:670123 - Lecture CC Madhya 25.36-40 - San Francisco|670123 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 17:49, 24 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ વ્યક્તિ કૃષ્ણનું સર્વોચ્ચ રૂપ કેવી રીતે જુએ છે? ફક્ત સેવાની પદ્ધતિ દ્વારા. અન્યથા, કોઈ શક્યતા નથી. સેવોન્મુખે હી જીહ્વાદૌ (ભક્તિરસામૃતસિંધુ ૧.૨.૨૩૪). જો તમે સેવાભાવમાં સંલગ્ન છો, તો ભગવાન તમારી સમક્ષ પોતાને પ્રકટ કરશે. તમે ભગવાનને જોઈ શકતા નથી. તમે... તમારા તુચ્છ પ્રયત્નોથી તમે ભગવાનને જોઈ ન શકો. આ શક્ય નથી. જેમ કે મધ્યરાત્રિના અંધકારમાં સૂર્યને જોવાનું શક્ય નથી. જ્યારે સૂર્ય સ્વયં પોતાને તમારી સમક્ષ પ્રકટ કરે છે ત્યારે જ તમે જોઈ શકો છો. સૂર્યનો એક સમય હોય છે, જેમ કે સવારે ૪:૩૦ અથવા ૫:૦૦ વાગ્યે, તરત જ તે પ્રકટ થશે. અને જેવો સૂર્ય પોતેને પ્રકટ કરે છે, તમે પોતાને જુઓ જુઓ છો, તમે સૂર્યને જુઓ છો અને તમે વિશ્વને જુઓ છો. અને જ્યા સુધી તમે સૂર્યને જોતા નથી, તમે અંધકારમાં છો, વિશ્વ અંધકારમાં છે અને તમે જોઈ શકતા નથી."
670123 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎