GU/670223b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670223CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"જો તમે મારો ફોટોગ્રાફ લો અને જો તમે તેને મારી સીટ પર મુકો છો, અને હું અહીં નથી, તો તે ફોટોગ્રાફ કાર્ય કરી શકશે નહીં, કારણ કે તે ભૌતિક છે. પરંતુ કૃષ્ણ, તેનો ફોટોગ્રાફ, તેની પ્રતિમા, તેનું બધું જ કાર્ય કરી શકે છે કારણ કે તે આધ્યાત્મિક છે. તેથી આપણે હંમેશાં જાણવું જોઈએ કે હરે કૃનો જાપ કરતા જ કૃષ્ણ તરત જ ત્યાં આવે છે.તરત.કૃષ્ણ પહેલેથી જ ત્યાં છે. પરંતુ આપણે જાણવું જોઈએ કે તેની પાસે, ધ્વનિ સ્પંદન દ્વારા, કા ત્યાં છે. તેથી અગ્નિ યાસ્ય. સા ઇકસનકેકરે. તેથી તેની દ્રષ્ટિ, તેની હાજરી, તેની પ્રવૃત્તિઓ, તે બધા આધ્યાત્મિક છે. ભગવદ-ગીતામાં કહેવામાં આવ્યું છે, જનમ કર્મ મે દિવ્યા યો જ્તિ તત્ત્વ ([[વેનિસોર્સ: બી.જી. 4.. | | બી.જી. 4..]]])): "કોઈપણ જે મારા જન્મના સંપૂર્ણ સ્વરૂપ, મારા દેખાવ, અદ્રશ્ય અને પ્રવૃત્તિઓ સમજે છે," ત્યાક્ત્વા દેહṁ પુનર જનમ નાતિ, "તે તુરંત મુક્તિ મેળવે છે."|Vanisource:670223 - Lecture CC Adi 07.113-17 - San Francisco|670223 - ભાષણ સીસી આદિ ૦૭.૧૧૩-૧૭ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670223|GU/670224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670224}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670223CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"જો તમે મારું ચિત્ર લો અને જો તમે તેને મારી સીટ પર મુકો છો, અને હું અહીં નથી, તો તે ચિત્ર કાર્ય કરી શકશે નહીં, કારણ કે તે ભૌતિક છે. પરંતુ કૃષ્ણ, તેમનું ચિત્ર, તેમની પ્રતિમા, તેમનું બધું જ કાર્ય કરી શકે છે કારણ કે તે આધ્યાત્મિક છે. તેથી આપણે હંમેશાં જાણવું જોઈએ કે જેવો આપણે હરે કૃષ્ણનો જપ કરીએ છીએ, કૃષ્ણ તરત જ ત્યાં આવી જાય છે. તરત . કૃષ્ણ પહેલેથી જ ત્યાં છે. પરંતુ આપણે જાણવું જોઈએ કે, ધ્વનિ કંપન દ્વારા, કૃષ્ણ ત્યાં હાજર છે. તો અંગાની યસ્ય. સ ઇક્ષાનચક્રે. તો તેમની દ્રષ્ટિ, તેમની હાજરી, તેમની પ્રવૃત્તિઓ, તે બધું જ આધ્યાત્મિક છે. ભગવદ-ગીતામાં તે કહેવામાં આવ્યું છે, જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ ([[vanisource: B.G. 4.9|.ગી ૪.]]): "જે પણ વ્યક્તિ મારા જન્મના સંપૂર્ણ સ્વભાવ, મારા પ્રાકટ્ય, અપ્રાકટ્ય અને પ્રવૃત્તિઓ સમજે છે," ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે તત્કાળ મુક્તિ મેળવે છે."|Vanisource:670223 - Lecture CC Adi 07.113-17 - San Francisco|670223 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૧૩-૧૭ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 11:22, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે મારું ચિત્ર લો અને જો તમે તેને મારી સીટ પર મુકો છો, અને હું અહીં નથી, તો તે ચિત્ર કાર્ય કરી શકશે નહીં, કારણ કે તે ભૌતિક છે. પરંતુ કૃષ્ણ, તેમનું ચિત્ર, તેમની પ્રતિમા, તેમનું બધું જ કાર્ય કરી શકે છે કારણ કે તે આધ્યાત્મિક છે. તેથી આપણે હંમેશાં જાણવું જોઈએ કે જેવો આપણે હરે કૃષ્ણનો જપ કરીએ છીએ, કૃષ્ણ તરત જ ત્યાં આવી જાય છે. તરત જ. કૃષ્ણ પહેલેથી જ ત્યાં છે. પરંતુ આપણે જાણવું જોઈએ કે, ધ્વનિ કંપન દ્વારા, કૃષ્ણ ત્યાં હાજર છે. તો અંગાની યસ્ય. સ ઇક્ષાનચક્રે. તો તેમની દ્રષ્ટિ, તેમની હાજરી, તેમની પ્રવૃત્તિઓ, તે બધું જ આધ્યાત્મિક છે. ભગવદ-ગીતામાં તે કહેવામાં આવ્યું છે, જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ (ભ.ગી ૪.૯): "જે પણ વ્યક્તિ મારા જન્મના સંપૂર્ણ સ્વભાવ, મારા પ્રાકટ્ય, અપ્રાકટ્ય અને પ્રવૃત્તિઓ સમજે છે," ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે તત્કાળ મુક્તિ મેળવે છે."
670223 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૧૩-૧૭ - સાન ફ્રાન્સિસ્કો‎