GU/670303 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670303SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભાગવત ધર્મ એટલે ભગવાનની વ્યક્તિત્વ સાથેના વ્યવહાર. ઘણા પ્રકારનાં વ્યવહાર થાય છે. તેથી જ્યારે આપણો વ્યવહાર ભગવાનની પરમ પર્સનાલિટી સાથે થાય છે, જેને ભાગવત ધર્મ કહેવામાં આવે છે. ભાગવતનો અર્થ ભાગવણ શબ્દથી થાય છે. ભાગવણનો અર્થ તે વ્યક્તિ છે જે તેને ભાગનો સંપૂર્ણ વિકાસ થયો છે, તેને ભગવાન અથવા ભગવાન કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના શાસ્ત્રોમાં ભગવાનનો ખ્યાલ છે, પરંતુ ખરેખર ભગવાનની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ શ્રીમદ-ભાગવતમમાં,કારણ કે તે ભગવાનનું વિજ્ .ાન છે, ત્યાં વ્યાખ્યા છે, ભગવાન દ્વારા તમે શું અર્થ કરો છો. વ્યાખ્યા છે કે એક વ્યક્તિ જેણે સંપૂર્ણ રીતે ઉત્તેજના પ્રાપ્ત કરી છે, તે ભગવાન છે. "|Vanisource:670303 - Lecture SB 07.06.01 - San Francisco|670303 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670224|GU/670303b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670303b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670303SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભાગવત-ધર્મ મતલબ પરમ ભગવાનની સાથેનો વ્યવહાર. ઘણા પ્રકારનાં વ્યવહાર હોય છે. તો જ્યારે આપણો વ્યવહાર પરમ ભગવાન સાથે થાય છે, તેને ભાગવત-ધર્મ કહેવામાં આવે છે. ભાગવતનો અર્થ ભગવાન શબ્દથી થાય છે. ભગવાનનો અર્થ તે વ્યક્તિ છે જેની પાસે ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં છે. તેને ભગવાન કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના શાસ્ત્રોમાં ભગવાનનો ખ્યાલ છે, પરંતુ વાસ્તવમાં ભગવાનની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ શ્રીમદ્-ભાગવતમમાં, કારણ કે તે ભગવાનનું વિજ્ઞાન છે, તેમાં વ્યાખ્યા છે, કે ભગવાનનો મતલબ શું છે. વ્યાખ્યા તે છે કે એક વ્યક્તિ જેની પાસે ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં હોય, તે ભગવાન છે." |Vanisource:670303 - Lecture SB 07.06.01 - San Francisco|670303 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 13:07, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભાગવત-ધર્મ મતલબ પરમ ભગવાનની સાથેનો વ્યવહાર. ઘણા પ્રકારનાં વ્યવહાર હોય છે. તો જ્યારે આપણો વ્યવહાર પરમ ભગવાન સાથે થાય છે, તેને ભાગવત-ધર્મ કહેવામાં આવે છે. ભાગવતનો અર્થ ભગવાન શબ્દથી થાય છે. ભગવાનનો અર્થ તે વ્યક્તિ છે જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં છે. તેને ભગવાન કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના શાસ્ત્રોમાં ભગવાનનો ખ્યાલ છે, પરંતુ વાસ્તવમાં ભગવાનની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ શ્રીમદ્-ભાગવતમમાં, કારણ કે તે ભગવાનનું વિજ્ઞાન છે, તેમાં વ્યાખ્યા છે, કે ભગવાનનો મતલબ શું છે. વ્યાખ્યા તે છે કે એક વ્યક્તિ જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં હોય, તે ભગવાન છે."
670303 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎