GU/670303 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670303SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભાગવત ધર્મ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670224|GU/670303b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670303b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670303SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભાગવત-ધર્મ મતલબ પરમ ભગવાનની સાથેનો વ્યવહાર. ઘણા પ્રકારનાં વ્યવહાર હોય છે. તો જ્યારે આપણો વ્યવહાર પરમ ભગવાન સાથે થાય છે, તેને ભાગવત-ધર્મ કહેવામાં આવે છે. ભાગવતનો અર્થ ભગવાન શબ્દથી થાય છે. ભગવાનનો અર્થ તે વ્યક્તિ છે જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં છે. તેને ભગવાન કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના શાસ્ત્રોમાં ભગવાનનો ખ્યાલ છે, પરંતુ વાસ્તવમાં ભગવાનની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ શ્રીમદ્-ભાગવતમમાં, કારણ કે તે ભગવાનનું વિજ્ઞાન છે, તેમાં વ્યાખ્યા છે, કે ભગવાનનો મતલબ શું છે. વ્યાખ્યા તે છે કે એક વ્યક્તિ જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં હોય, તે ભગવાન છે." |Vanisource:670303 - Lecture SB 07.06.01 - San Francisco|670303 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 13:07, 25 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભાગવત-ધર્મ મતલબ પરમ ભગવાનની સાથેનો વ્યવહાર. ઘણા પ્રકારનાં વ્યવહાર હોય છે. તો જ્યારે આપણો વ્યવહાર પરમ ભગવાન સાથે થાય છે, તેને ભાગવત-ધર્મ કહેવામાં આવે છે. ભાગવતનો અર્થ ભગવાન શબ્દથી થાય છે. ભગવાનનો અર્થ તે વ્યક્તિ છે જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં છે. તેને ભગવાન કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના શાસ્ત્રોમાં ભગવાનનો ખ્યાલ છે, પરંતુ વાસ્તવમાં ભગવાનની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ શ્રીમદ્-ભાગવતમમાં, કારણ કે તે ભગવાનનું વિજ્ઞાન છે, તેમાં વ્યાખ્યા છે, કે ભગવાનનો મતલબ શું છે. વ્યાખ્યા તે છે કે એક વ્યક્તિ જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં હોય, તે ભગવાન છે." |
670303 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો |