GU/670317 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670317SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"જો કોઈ સંપૂર્ણ ભક્તિ આધ્યાત્મિક માસ્ટરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ભક્તિભાવથી તેની ભક્તિમય સેવાને ચલાવે છે, તો ધીમે ધીમે તે વિશિષ્ટતાનો વિકાસ કરે છે." ગુણોત્તર એટલે સ્નેહ, લગાવ, ભગવાન પ્રત્યેનો લગાવ. હવે અમને આ બાબતે જોડાણ મળ્યું છે. તેથી જેમ આપણે પ્રગતિ કરીએ છીએ, આપણે ધીમે ધીમે ભૌતિક જોડાણથી મુક્ત થઈશું અને પ્લેટફોર્મ પર આવીશું, ભગવાન માટે સંપૂર્ણ જોડાણ. તેથી જોડાણ, તે મારી કુદરતી વૃત્તિ છે. હું આસક્તિથી મુક્ત થઈ શકતો નથી. હું કાં તો આ બાબતે જોડાયેલું છું અથવા તો હું ભાવનાથી જોડાયેલ રહીશ. જો હું ભાવના સાથે જોડાયેલ નથી, તો પછી હું પદાર્થ સાથે જોડાયેલ હોવું જ જોઈએ. અને જો હું ભાવનાથી જોડાયેલું છું, તો પછી મારો ભૌતિક જોડાણ ખતમ થઈ જશે. આ પ્રક્રિયા છે. "|Vanisource:670317 - Lecture SB 07.07.32-35 - San Francisco|670317 - ભાષણ સબ ૦૭.૦૭.૩૨-૩૫- સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670316 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670316|GU/670318 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|670318}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670317SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"જો કોઈ વ્યક્તિ એક પ્રામાણિક આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિમય સેવાનું નિર્વાહન કરે છે, તો પછી તે ક્રમશઃ રતિ: વિકસિત કરે છે." રતિ: એટલે સ્નેહ, લગાવ, ભગવાન પ્રત્યે આસક્તિ. અત્યારે આપણને ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્તિ છે. તો જેમ આપણે પ્રગતિ કરીએ છીએ, આપણે ધીમે ધીમે ભૌતિક આસક્તિથી મુક્ત થઈશું અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસક્તિના સ્તર પર આવીશું. તો, આસક્તિ, તે મારી કુદરતી વૃત્તિ છે. હું આસક્તિથી મુક્ત થઈ શકતો નથી. હું ક્યાં તો આ ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈશ અથવા હું આધ્યાત્મિક વસ્તુ પ્રત્યે આસક્ત થઈશ. જો હું આધ્યાત્મિક આસક્તિમાં નથી તો હું ભૌતિક આસક્તિમાં હોઈશ. અને જો હું આધ્યાત્મિક આસક્તિમાં હોઈશ, તો પછી મારી ભૌતિક આસક્તિ જતી રહે છે. આ પ્રક્રિયા છે." |Vanisource:670317 - Lecture SB 07.07.32-35 - San Francisco|670317 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૩૨-૩૫- સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 11:15, 26 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ વ્યક્તિ એક પ્રામાણિક આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિમય સેવાનું નિર્વાહન કરે છે, તો પછી તે ક્રમશઃ રતિ: વિકસિત કરે છે." રતિ: એટલે સ્નેહ, લગાવ, ભગવાન પ્રત્યે આસક્તિ. અત્યારે આપણને ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્તિ છે. તો જેમ આપણે પ્રગતિ કરીએ છીએ, આપણે ધીમે ધીમે ભૌતિક આસક્તિથી મુક્ત થઈશું અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસક્તિના સ્તર પર આવીશું. તો, આસક્તિ, તે મારી કુદરતી વૃત્તિ છે. હું આસક્તિથી મુક્ત થઈ શકતો નથી. હું ક્યાં તો આ ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈશ અથવા હું આધ્યાત્મિક વસ્તુ પ્રત્યે આસક્ત થઈશ. જો હું આધ્યાત્મિક આસક્તિમાં નથી તો હું ભૌતિક આસક્તિમાં હોઈશ. અને જો હું આધ્યાત્મિક આસક્તિમાં હોઈશ, તો પછી મારી ભૌતિક આસક્તિ જતી રહે છે. આ પ્રક્રિયા છે."
670317 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૩૨-૩૫- સાન ફ્રાન્સિસ્કો‎