GU/670326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670326SB-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"ધારો કે જો તમે મને જાણવા માંગતા હો અથવા મારા વિશે કંઈક જાણવા માંગતા હો, તો તમે કેટલાક મિત્રને પૂછી શકો છો, "ઓહ, સ્વામીજા કેવી છે?" તે કંઈક બોલી શકે છે; અન્ય કંઈક. પરંતુ જ્યારે હું તમને જાતે સમજાવીશ, "આ મારી સ્થિતિ છે. હું આ છું," તે સંપૂર્ણ છે. તે સંપૂર્ણ છે. તેથી જો તમે ગોડહેડની સંપૂર્ણ સુપ્રીમ પર્સનાલિટીને જાણવા માંગતા હો, તો તમે અનુમાન લગાવી શકતા નથી, અને ધ્યાન પણ કરી શકતા નથી. તે શક્ય નથી, કારણ કે તમારી ઇન્દ્રિયો ખૂબ અપૂર્ણ છે. તો રસ્તો શું છે? ફક્ત તેની પાસેથી સાંભળો. તેથી તે કૃપા કરીને ભગવદ્ ગીતા કહેવા આવ્યા છે.આરોટવ્યા: "ફક્ત સાંભળવાનો પ્રયત્ન કરો." Śરોટવ્ય અને કૃતિતાવ્ય સી.એ. જો તમે ફક્ત કૃ ચેતનાના વર્ગમાં સાંભળો અને સાંભળો છો, અને બહાર જાઓ અને ભૂલી જાઓ, ઓહ, તે સરસ નહીં હોય. તે તમને સુધારશે નહીં. તો પછી, શું છે? કૃતિતાવ્ય સીએ: "તમે જે કંઇ સાંભળી રહ્યા છો, તમારે બીજાને કહેવું જોઈએ." તે પૂર્ણતા છે. "|Vanisource:670326 - Lecture SB 01.02.12-14 and Installation of Jagannatha Deities - San Francisco|670326 - ભાષણસબ ૦૧.૦૨.૧૨-૧૪ અને જગન્નાથ દેવતાઓની સ્થાપના- સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670322b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670322b|GU/670327 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670327}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670326SB-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"જો તમે મને જાણવા માંગતા હો અથવા મારા વિશે કંઈક જાણવા માંગતા હો, તો તમે કોઈ મિત્રને પૂછી શકો છો, "ઓહ, સ્વામીજી કેવા છે?" તે કંઈક બોલી શકે છે; અથવા બીજી વ્યક્તિ કંઈક બોલી શકે છે. પરંતુ જ્યારે હું તમને પોતે સમજાવીશ, "આ મારી સ્થિતિ છે. હું આ છું," તે પૂર્ણ છે. તે પૂર્ણ છે. તો જો તમે પરમ પુરષોત્તમ ભગવાનને જાણવા માંગતા હો, તો તમે અનુમાન ન  કરી શકો, અને ધ્યાન પણ કરી શકો. તે શક્ય નથી, કારણ કે તમારી ઇન્દ્રિયો ખૂબ અપૂર્ણ છે. તો રસ્તો શું છે? ફક્ત તેમની પાસેથી સાંભળો. તો તેઓ કૃપા કરીને ભગવદ્ ગીતા કહેવા માટે આવ્યા છે. શ્રોતવ્ય: "ફક્ત સાંભળવાનો પ્રયત્ન કરો." શ્રોતવ્ય: અને કીર્તિતવ્યશ ચ. જો તમે ફક્ત કૃષ્ણ ભાવનામૃતના વર્ગમાં સાંભળતા જાઓ, અને બહાર જાઓ અને ભૂલી જાઓ, ઓહ, તે બહુ સારું નથી. તે તમને સુધારશે નહીં. તો પછી, શું છે? કીર્તિતવ્યશ ચ: "તમે જે કંઇ સાંભળી રહ્યા છો, તમારે બીજાને કહેવું જોઈએ." તે પૂર્ણતા છે." |Vanisource:670326 - Lecture SB 01.02.12-14 and Installation of Jagannatha Deities - San Francisco|670326 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૨-૧૪ અને જગન્નાથ વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 23:23, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે મને જાણવા માંગતા હો અથવા મારા વિશે કંઈક જાણવા માંગતા હો, તો તમે કોઈ મિત્રને પૂછી શકો છો, "ઓહ, સ્વામીજી કેવા છે?" તે કંઈક બોલી શકે છે; અથવા બીજી વ્યક્તિ કંઈક બોલી શકે છે. પરંતુ જ્યારે હું તમને પોતે સમજાવીશ, "આ મારી સ્થિતિ છે. હું આ છું," તે પૂર્ણ છે. તે પૂર્ણ છે. તો જો તમે પરમ પુરષોત્તમ ભગવાનને જાણવા માંગતા હો, તો તમે અનુમાન ન કરી શકો, અને ધ્યાન પણ ન કરી શકો. તે શક્ય નથી, કારણ કે તમારી ઇન્દ્રિયો ખૂબ જ અપૂર્ણ છે. તો રસ્તો શું છે? ફક્ત તેમની પાસેથી સાંભળો. તો તેઓ કૃપા કરીને ભગવદ્ ગીતા કહેવા માટે આવ્યા છે. શ્રોતવ્ય: "ફક્ત સાંભળવાનો પ્રયત્ન કરો." શ્રોતવ્ય: અને કીર્તિતવ્યશ ચ. જો તમે ફક્ત કૃષ્ણ ભાવનામૃતના વર્ગમાં સાંભળતા જાઓ, અને બહાર જાઓ અને ભૂલી જાઓ, ઓહ, તે બહુ સારું નથી. તે તમને સુધારશે નહીં. તો પછી, શું છે? કીર્તિતવ્યશ ચ: "તમે જે કંઇ સાંભળી રહ્યા છો, તમારે બીજાને કહેવું જોઈએ." તે પૂર્ણતા છે."
670326 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૨-૧૪ અને જગન્નાથ વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા - સાન ફ્રાન્સિસ્કો‎