GU/670327b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670327SB-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670327 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670327|GU/670327c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670327c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670327SB-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"તો મારી હાલની પ્રવૃત્તિ આગળ એક બીજું ચિત્ર બનાવે છે. જેમ મારી ભૂતકાળની પ્રવૃત્તિઓએ આ શરીર બનાવ્યું છે. તેવી જ રીતે, મારી હાલની પ્રવૃત્તિ દ્વારા પણ હું મારું આગલું શરીર બનાવું છું. તો આત્માનું આ સ્થળાંતર ચાલ્યા કરે છે. પરંતુ જો તમે કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયાને અપનાવો છો, તો પછી કર્મ-ગ્રંથિ-નિબંધન ચિન્દંતી. આ ગાંઠ, એક પછી એક, આ કાપી નાખવામાં આવશે. તો તેથી જો તે ખૂબ સરસ છે... ભાગવત કહે છે યદ-અનુધ્યાસિના. ફક્ત આ પ્રક્રિયાને અનુસરીને, યદ-અનુધ્યાસિના યુક્તા:, રોકાયેલા, કર્મ-બંધન-નિબંધનમ, એક પછી એક આપણી પ્રવૃત્તિઓના પરિણામનો ગૂંચળો, ચિન્દંતિ, કાપી નાખવામાં આવે છે. કોવિદા:, જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય, તસ્ય કો ન કુર્યાત કથા-રતિમ. શા માટે બુદ્ધિશાળી માણસે પોતાને કૃષ્ણ વિષયો વિશે સાંભળવામાં સંલગ્ન ન કરવો જોઈએ? કોઈ મુશ્કેલી છે?" |Vanisource:670327 - Lecture SB 01.02.14-16 - San Francisco|670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 05:19, 30 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો મારી હાલની પ્રવૃત્તિ આગળ એક બીજું ચિત્ર બનાવે છે. જેમ મારી ભૂતકાળની પ્રવૃત્તિઓએ આ શરીર બનાવ્યું છે. તેવી જ રીતે, મારી હાલની પ્રવૃત્તિ દ્વારા પણ હું મારું આગલું શરીર બનાવું છું. તો આત્માનું આ સ્થળાંતર ચાલ્યા કરે છે. પરંતુ જો તમે કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયાને અપનાવો છો, તો પછી કર્મ-ગ્રંથિ-નિબંધન ચિન્દંતી. આ ગાંઠ, એક પછી એક, આ કાપી નાખવામાં આવશે. તો તેથી જો તે ખૂબ સરસ છે... ભાગવત કહે છે યદ-અનુધ્યાસિના. ફક્ત આ પ્રક્રિયાને અનુસરીને, યદ-અનુધ્યાસિના યુક્તા:, રોકાયેલા, કર્મ-બંધન-નિબંધનમ, એક પછી એક આપણી પ્રવૃત્તિઓના પરિણામનો ગૂંચળો, ચિન્દંતિ, કાપી નાખવામાં આવે છે. કોવિદા:, જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય, તસ્ય કો ન કુર્યાત કથા-રતિમ. શા માટે બુદ્ધિશાળી માણસે પોતાને કૃષ્ણ વિષયો વિશે સાંભળવામાં સંલગ્ન ન કરવો જોઈએ? કોઈ મુશ્કેલી છે?" |
670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો |