GU/670416b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670416CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|રોગગ્રસ્ત સ્થિતિમાં, તમારી "હું" ની ઓળખ અલગ છે. કેટલીકવાર તમે આંચકીમાં છો; તમે ભૂલી જાઓ. .લટાનું, તે ભૂલી જવું છે. કેટલીકવાર જો તમે હોવ તો મારો અર્થ મગજમાં ઉતરેલો છે, આપણે આપણા સંબંધોની બધી વાતો ભૂલી જઇએ છીએ. પરંતુ જ્યારે તમે ઉપચાર કરો છો, ત્યારે તમને યાદ આવે છે, "ઓહ, હું મારા આ ભ્રાંતિમાં ભૂલી ગયો હતો. હા." તેથી તમારો "હું" હંમેશાં રહે છે. આ "હું," આ "હું," યાદ કરીને શુદ્ધ થઈ ગયું છે. તેથી અહંકારને શુદ્ધ કરવો પડશે. અહંકારને મારવાનો નથી.અને તે માર્યો શકાતો નથી,ના હન્યતે હાણ્યમને શરીરે([[Vanisource:BG 2.20| બિગ ૨.૨૦]]),કારણ કે તે શાશ્વત છે. તમે અહંકારને કેવી રીતે મારી શકો છો? તે શક્ય નથી. તેથી તમારે તમારા અહંકારને શુદ્ધ કરવો પડશે. ..., વચ્ચેનો તફાવત ખોટો અહંકાર અને વાસ્તવિક અહમ વચ્ચેનો છે. જેમ અહં બ્રમ્હાસમી,અહં..."હું બ્રહ્મ છું." ઓહ, આ પણ અહંકાર છે. આ તે વૈદિક સંસ્કરણ છે કે "હું બ્રહ્મ છું. હું આ બાબત નથી," તેથી આ અહંકાર શુદ્ધ થયેલ અહંકાર છે, કે "હું આ છું." જેથી "હું" હંમેશાં રહે. ક્યાં તો ભ્રાંતિ અથવા ભ્રાંતિ અથવા સ્વપ્નમાં અથવા સ્વસ્થ તબક્કે, "હું" હંમેશાં રહે છે. "
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
|Vanisource:670416 - Lecture CC Adi 07.109-114 - New York|670416 - ભાષણ સીસી આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670416 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670416|GU/680108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680108}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670416CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"રોગગ્રસ્ત સ્થિતિમાં, તમારી "હું" ની ઓળખ અલગ છે. કેટલીકવાર તમને વાઈ આવે છે; તમે ભૂલી જાઓ છો. તે જ ભુલકણાપણું છે. કેટલીકવાર જો તમારું મગજ ઠેકાણે નથી હોતું, ત્યારે આપણે આપણા સંબંધો વિષે બધું જ ભૂલી જઇએ છીએ. પરંતુ જ્યારે તમે સાજા થઈ જાઓ છો, ત્યારે તમને યાદ આવે છે, "ઓહ, હું મારી તે ભ્રાંતિમાં ભૂલી ગયો હતો. હા." તેથી તમારો "હું" હંમેશાં રહે છે. આ "હું," આ "હું," યાદ કરીને, શુદ્ધ થાય છે. તો અહંકારને શુદ્ધ કરવો પડશે. અહંકારને મારવાનો નથી. અને તેને મારી ન શકાય, હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]), કારણ કે તે શાશ્વત છે. તમે અહંકારને કેવી રીતે મારી શકો છો? તે શક્ય નથી. તો તમારે તમારા અહંકારને શુદ્ધ કરવો પડશે. તફાવત મિથ્યા અહંકાર અને વાસ્તવિક અહમ વચ્ચેનો છે. જેમ કે અહમ બ્રહ્માસ્મિ, અહમ... "હું બ્રહ્મ છું." ઓહ, આ પણ અહંકાર છે. આ, તે વૈદિક સંસ્કરણ કે "હું બ્રહ્મ છું. હું આ પદાર્થ નથી," તો આ અહંકાર શુદ્ધ થયેલ અહંકાર છે, કે "હું આ છું." તો આ "હું" હંમેશાં રહે જ છે. ક્યાં તો ભ્રાંતિ અથવા સ્વપ્નમાં અથવા સ્વસ્થ સ્તર પર, "હું" હંમેશાં રહે છે."
|Vanisource:670416 - Lecture CC Adi 07.109-114 - New York|670416 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 16:51, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"રોગગ્રસ્ત સ્થિતિમાં, તમારી "હું" ની ઓળખ અલગ છે. કેટલીકવાર તમને વાઈ આવે છે; તમે ભૂલી જાઓ છો. તે જ ભુલકણાપણું છે. કેટલીકવાર જો તમારું મગજ ઠેકાણે નથી હોતું, ત્યારે આપણે આપણા સંબંધો વિષે બધું જ ભૂલી જઇએ છીએ. પરંતુ જ્યારે તમે સાજા થઈ જાઓ છો, ત્યારે તમને યાદ આવે છે, "ઓહ, હું મારી તે ભ્રાંતિમાં ભૂલી ગયો હતો. હા." તેથી તમારો "હું" હંમેશાં રહે છે. આ "હું," આ "હું," યાદ કરીને, શુદ્ધ થાય છે. તો અહંકારને શુદ્ધ કરવો પડશે. અહંકારને મારવાનો નથી. અને તેને મારી ન શકાય, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦), કારણ કે તે શાશ્વત છે. તમે અહંકારને કેવી રીતે મારી શકો છો? તે શક્ય નથી. તો તમારે તમારા અહંકારને શુદ્ધ કરવો પડશે. તફાવત મિથ્યા અહંકાર અને વાસ્તવિક અહમ વચ્ચેનો છે. જેમ કે અહમ બ્રહ્માસ્મિ, અહમ... "હું બ્રહ્મ છું." ઓહ, આ પણ અહંકાર છે. આ, તે વૈદિક સંસ્કરણ કે "હું બ્રહ્મ છું. હું આ પદાર્થ નથી," તો આ અહંકાર શુદ્ધ થયેલ અહંકાર છે, કે "હું આ છું." તો આ "હું" હંમેશાં રહે જ છે. ક્યાં તો ભ્રાંતિ અથવા સ્વપ્નમાં અથવા સ્વસ્થ સ્તર પર, "હું" હંમેશાં રહે જ છે."

670416 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎