GU/680310c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680310IN-SAN_FRANCISCO_ND_03.mp3</mp3player>|"તો આપણું જીવન ... આપણે જીવનના આ માનવ સ્વરૂપને ધ્યાનમાં લેવું જોઈએ, ખાસ કરીને કૃ સભાન જીવન, ખૂબ જ મહત્વપૂર્ણ જીવન છે. આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તેથી આપણે ખૂબ કાળજી લેવી જોઈએ. કૃષ્ણ, અલબત્ત, તમારું રક્ષણ કરશે, પરંતુ તે જ સમયે, અમને સભાનતા મળી છે. આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આગલું મૃત્યુ આવે તે પહેલાં, આપણે કાલોકા સ્થાનાંતરિત થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ. And it is very simple thing.જો તમે પોતાને સતત કૃ ચેતનામાં રાખો છો, તો તે એકમાત્ર વસ્તુ છે. પછી તમે આગલા જીવનમાં સ્થાનાંતરિત થવાની ખાતરી છે. "|Vanisource:680310 - Lecture Initiation - San Francisco|680310 - ભાષણ દીક્ષા- સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680310b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680310b|GU/680312 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680312}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680310IN-SAN_FRANCISCO_ND_03.mp3</mp3player>|"તો આપણું જીવન ... આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ મનુષ્ય જીવન, ખાસ કરીને કૃષ્ણ ભાવનાભાવિત જીવન, ખૂબ જ મહત્વનું છે. આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તો આપણે ખૂબ કાળજી લેવી જોઈએ. કૃષ્ણ, અલબત્ત, તમારું રક્ષણ કરશે, પરંતુ તે જ સમયે, આપણી પાસે ચેતના છે. આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આગલું મૃત્યુ આવે તે પહેલાં, આપણે કૃષ્ણલોક સ્થાનાંતરિત થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ. અને આ બહુ જ સરળ છે. જો તમે પોતાને સતત કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, તો તે એકમાત્ર વસ્તુ છે. પછી તમારું આગલા જીવનમાં સ્થાનાંતરિત થવું સુનિશ્ચિત છે." |Vanisource:680310 - Lecture Initiation - San Francisco|680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 11:08, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણું જીવન ... આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ મનુષ્ય જીવન, ખાસ કરીને કૃષ્ણ ભાવનાભાવિત જીવન, ખૂબ જ મહત્વનું છે. આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તો આપણે ખૂબ કાળજી લેવી જોઈએ. કૃષ્ણ, અલબત્ત, તમારું રક્ષણ કરશે, પરંતુ તે જ સમયે, આપણી પાસે ચેતના છે. આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આગલું મૃત્યુ આવે તે પહેલાં, આપણે કૃષ્ણલોક સ્થાનાંતરિત થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ. અને આ બહુ જ સરળ છે. જો તમે પોતાને સતત કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, તો તે એકમાત્ર વસ્તુ છે. પછી તમારું આગલા જીવનમાં સ્થાનાંતરિત થવું સુનિશ્ચિત છે."
680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો‎