GU/680310c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680310IN-SAN_FRANCISCO_ND_03.mp3</mp3player>|"તો આપણું જીવન ... આપણે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680310b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680310b|GU/680312 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680312}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680310IN-SAN_FRANCISCO_ND_03.mp3</mp3player>|"તો આપણું જીવન ... આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ મનુષ્ય જીવન, ખાસ કરીને કૃષ્ણ ભાવનાભાવિત જીવન, ખૂબ જ મહત્વનું છે. આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તો આપણે ખૂબ કાળજી લેવી જોઈએ. કૃષ્ણ, અલબત્ત, તમારું રક્ષણ કરશે, પરંતુ તે જ સમયે, આપણી પાસે ચેતના છે. આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આગલું મૃત્યુ આવે તે પહેલાં, આપણે કૃષ્ણલોક સ્થાનાંતરિત થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ. અને આ બહુ જ સરળ છે. જો તમે પોતાને સતત કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, તો તે એકમાત્ર વસ્તુ છે. પછી તમારું આગલા જીવનમાં સ્થાનાંતરિત થવું સુનિશ્ચિત છે." |Vanisource:680310 - Lecture Initiation - San Francisco|680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 11:08, 30 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણું જીવન ... આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ મનુષ્ય જીવન, ખાસ કરીને કૃષ્ણ ભાવનાભાવિત જીવન, ખૂબ જ મહત્વનું છે. આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તો આપણે ખૂબ કાળજી લેવી જોઈએ. કૃષ્ણ, અલબત્ત, તમારું રક્ષણ કરશે, પરંતુ તે જ સમયે, આપણી પાસે ચેતના છે. આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આગલું મૃત્યુ આવે તે પહેલાં, આપણે કૃષ્ણલોક સ્થાનાંતરિત થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ. અને આ બહુ જ સરળ છે. જો તમે પોતાને સતત કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, તો તે એકમાત્ર વસ્તુ છે. પછી તમારું આગલા જીવનમાં સ્થાનાંતરિત થવું સુનિશ્ચિત છે." |
680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો |