GU/680318 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680318SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'. | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680317b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680317b|GU/680320 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680320}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680318SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'. તો પછી લક્ષણો શું છે? હવે, નન્ક્ષ્યતિ. નન્ક્ષ્યતિ મતલબ ધીમે ધીમે નાશ, નાશ પામશે. શું નાશ પામશે? હવે, ધર્મ: ધર્મ; સત્યમ; સત્યપાલન; શૌચમ; સ્વચ્છતા; ક્ષમા, દયા; આયુ, બળ; અને સ્મૃતિ, યાદશક્તિ. આ આઠ વસ્તુઓ, જરા જાણવાનો પ્રયત્ન કરો. પહેલી વસ્તુ છે ધર્મ. જેમ કલિયુગ પ્રગતિ કરશે, લોકો વધુ અને વધુ નાસ્તિક બનતા જશે. અને તેઓ વધુ ને વધુ જુઠા બનતા જશે. તેઓ સાચું બોલવાનું ભૂલી જશે. શૌચમ, સ્વચ્છતા, તે પણ નાશ પામશે."|Vanisource:680318 - Lecture SB 12.02.01 - San Francisco|680318 - ભાષણ - શ્રી.ભા. ૧૨.૨.૧ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 04:16, 1 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'. તો પછી લક્ષણો શું છે? હવે, નન્ક્ષ્યતિ. નન્ક્ષ્યતિ મતલબ ધીમે ધીમે નાશ, નાશ પામશે. શું નાશ પામશે? હવે, ધર્મ: ધર્મ; સત્યમ; સત્યપાલન; શૌચમ; સ્વચ્છતા; ક્ષમા, દયા; આયુ, બળ; અને સ્મૃતિ, યાદશક્તિ. આ આઠ વસ્તુઓ, જરા જાણવાનો પ્રયત્ન કરો. પહેલી વસ્તુ છે ધર્મ. જેમ કલિયુગ પ્રગતિ કરશે, લોકો વધુ અને વધુ નાસ્તિક બનતા જશે. અને તેઓ વધુ ને વધુ જુઠા બનતા જશે. તેઓ સાચું બોલવાનું ભૂલી જશે. શૌચમ, સ્વચ્છતા, તે પણ નાશ પામશે." |
680318 - ભાષણ - શ્રી.ભા. ૧૨.૨.૧ - સાન ફ્રાન્સિસ્કો |