GU/680325 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680325R1-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680324b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680324b|GU/680326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680326}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680325R1-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તો મારે કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવો પડશે જેથી અંતિમ ક્ષણે હું કૃષ્ણને ભૂલી ન જાઉં. તો મારું જીવન સફળ છે. ભગવદ્દ-ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતિ અંતે કલેવરમ ([[Vanisource:BG 8.6 (1972)|ભ.ગી. ૮.૬]]). મૃત્યુ સમયે, જેમ જેમ મનુષ્ય વિચારે છે, તેવું તેનું આગલું જીવન શરૂ થાય છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે, ખૂબ સરસ, જેમ પવન કોઈ સરસ ગુલાબના બગીચા ઉપરથી ફૂંકાતો હોય તો સુગંધ બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. ગુલાબની સુગંધ અને જો હવા કોઈ અશુદ્ધ સ્થળ પર ફૂંકાય છે, તો દુર્ગંધ હવા દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તેવી જ રીતે માનસિક સ્થિતિની ચેતના મારા અસ્તિત્વનું સૂક્ષ્મ સ્વરૂપ છે."|Vanisource:680325 - Conversation - San Francisco|680325 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 16:52, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો મારે કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવો પડશે જેથી અંતિમ ક્ષણે હું કૃષ્ણને ભૂલી ન જાઉં. તો મારું જીવન સફળ છે. ભગવદ્દ-ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતિ અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). મૃત્યુ સમયે, જેમ જેમ મનુષ્ય વિચારે છે, તેવું તેનું આગલું જીવન શરૂ થાય છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે, ખૂબ સરસ, જેમ પવન કોઈ સરસ ગુલાબના બગીચા ઉપરથી ફૂંકાતો હોય તો સુગંધ બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. ગુલાબની સુગંધ અને જો હવા કોઈ અશુદ્ધ સ્થળ પર ફૂંકાય છે, તો દુર્ગંધ હવા દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તેવી જ રીતે માનસિક સ્થિતિની ચેતના મારા અસ્તિત્વનું સૂક્ષ્મ સ્વરૂપ છે." |
680325 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો |