GU/680510b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:23, 1 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આખું વિશ્વ, અથવા મોટાભાગે લોકો, અજ્ઞાનતામાં ભટકી રહ્યા છે, અને તે જાણતો નથી કે તે આત્મા છે અને તે એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહ્યો છે. તે મરવા માંગતો નથી, પરંતુ મૃત્યુ, ક્રૂર મૃત્યુ, તેના પર લાગુ કરવામાં આવે છે. તો આ સમસ્યાઓ તેઓ ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લેતા નથી, અને તેઓ પ્રાણીજીવનના સિદ્ધાંતો પર ખૂબ જ ખુશ છે તેવું વિચારે છે. પ્રાણી જીવન ચાર મુખ્ય બાબતો પર આધારિત છે: ખાવું, ઊંઘવું, મૈથુન અને બચાવ."
680510 - બોસ્ટન કોલેજમાં ભાષણ - બોસ્ટન‎