GU/680611 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680611LE-MONTREAL_ND_01.mp3</mp3player>|"તેથી અહીં કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ આ સંપૂર્ણ સત્ય અથવા પ્રવૃત્તિ અથવા હેતુ અથવા દેખાવને સમજે છે, ભગવાન વિશે અદ્રશ્ય થઈ જાય છે, ભગવાન શું છે, તેની પ્રવૃત્તિઓ શું છે ... જેવી રીતે આપણી પ્રવૃત્તિઓ મળી છે, આપણે આપણી ઓળખ મેળવી લીધી છે, તેવી જ રીતે, ભગવાનને તેની ઓળખ, તેની પ્રવૃત્તિ, તેનું સ્વરૂપ, બધું મળી ગયું છે.હવે સમજવું પડશે કે તે શું છે. તેને દિવ્યમ કહે છે. દિવ્યમનો અર્થ છે કે તે આ ભૌતિક વસ્તુની જેમ નથી. તે આધ્યાત્મિક છે. તેથી તે આધ્યાત્મિક વિજ્ઞાન છે. "|Vanisource:680611 - Lecture - Montreal|680611 - ભાષણ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680610c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680610c|GU/680611b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680611b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680611LE-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો અહીં કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ આ સંપૂર્ણ સત્ય અથવા ભગવાનના પ્રાકટ્ય અને અપ્રાકટ્યના હેતુ અથવા કાર્યો વિષે સમજે છે, ભગવાન શું છે, તેમના કર્મો શું છે તે સમજે છે... જેમ આપણા કાર્યો હોય છે, આપણી ઓળખ હોય છે, તેવી જ રીતે, ભગવાનને પણ તેમની ઓળખ, તેમની પ્રવૃત્તિ, તેમનું સ્વરૂપ, બધું છે. હવે વ્યક્તિએ સમજવું પડશે કે તે શું છે. તેને દિવ્યમ કહેવાય છે. દિવ્યમ મતલબ તે આ ભૌતિક વસ્તુની જેમ નથી. તે આધ્યાત્મિક છે. તો તે આધ્યાત્મિક વિજ્ઞાન છે."|Vanisource:680611 - Lecture - Montreal|680611 - ભાષણ - મોંટરીયલ}}

Latest revision as of 06:49, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ આ સંપૂર્ણ સત્ય અથવા ભગવાનના પ્રાકટ્ય અને અપ્રાકટ્યના હેતુ અથવા કાર્યો વિષે સમજે છે, ભગવાન શું છે, તેમના કર્મો શું છે તે સમજે છે... જેમ આપણા કાર્યો હોય છે, આપણી ઓળખ હોય છે, તેવી જ રીતે, ભગવાનને પણ તેમની ઓળખ, તેમની પ્રવૃત્તિ, તેમનું સ્વરૂપ, બધું જ છે. હવે વ્યક્તિએ સમજવું પડશે કે તે શું છે. તેને દિવ્યમ કહેવાય છે. દિવ્યમ મતલબ તે આ ભૌતિક વસ્તુની જેમ નથી. તે આધ્યાત્મિક છે. તો તે આધ્યાત્મિક વિજ્ઞાન છે."
680611 - ભાષણ - મોંટરીયલ