GU/680620 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680620SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ દરેકના હૃદયમાં | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680619b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680619b|GU/680620b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680620b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680620SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ દરેકના હૃદયમાં સ્થિત છે. તેવું નથી કારણ કે હું સન્યાસી છું, કૃષ્ણ મારા હૃદયમાં વિરાજમાન છે. ના. કૃષ્ણ દરેકના હૃદયમાં વિરાજમાન છે. ઇશ્વરઃ સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ ([[Vanisource:BG 18.61 (1972)|ભ.ગી. ૧૮.૬૧]]). તો... અને તેઓ ભાવનાશીલ છે. તેઓ જ્ઞાનમાં સંપૂર્ણ છે. તેથી આ કર્મ જ, કે વ્યક્તિ કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે કૃષ્ણને ખૂબ જ પ્રસન્ન કરે છે. કારણ કે તમે કૃપા કરીને અહીં આવ્યા છો, તો કૃષ્ણ તમારી અંદર છે, અને તમે ધૈર્યપૂર્વક શ્રવણ કરી રહ્યા છો, તેઓ પહેલેથી જ પ્રસન્ન છે. અને તેની અસર એ હશે કે શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ પુણ્ય-શ્રવણ-કીર્તન:, હૃદિ અંતઃ-સ્થો હી અભદ્રાણિ. અભદ્રનો અર્થ તે બીભત્સ ચીજો છે જે આપણે આપણા હૃદયમાં અનાદિ કાળથી જ એકઠી થયેલી છે."|Vanisource:680620 - Lecture SB 01.04.25 - Montreal|680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ}} |
Latest revision as of 16:53, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ દરેકના હૃદયમાં સ્થિત છે. તેવું નથી કારણ કે હું સન્યાસી છું, કૃષ્ણ મારા હૃદયમાં વિરાજમાન છે. ના. કૃષ્ણ દરેકના હૃદયમાં વિરાજમાન છે. ઇશ્વરઃ સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તો... અને તેઓ ભાવનાશીલ છે. તેઓ જ્ઞાનમાં સંપૂર્ણ છે. તેથી આ કર્મ જ, કે વ્યક્તિ કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે કૃષ્ણને ખૂબ જ પ્રસન્ન કરે છે. કારણ કે તમે કૃપા કરીને અહીં આવ્યા છો, તો કૃષ્ણ તમારી અંદર છે, અને તમે ધૈર્યપૂર્વક શ્રવણ કરી રહ્યા છો, તેઓ પહેલેથી જ પ્રસન્ન છે. અને તેની અસર એ હશે કે શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ પુણ્ય-શ્રવણ-કીર્તન:, હૃદિ અંતઃ-સ્થો હી અભદ્રાણિ. અભદ્રનો અર્થ તે બીભત્સ ચીજો છે જે આપણે આપણા હૃદયમાં અનાદિ કાળથી જ એકઠી થયેલી છે." |
680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ |